SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ * * ' T ભો છે નમી જોરિ હું નમઃ૧૨ અક્ષરી છે. પરમ અવન્તિ... પાના ર૨૩ ના બને બન્ને સારપના કલયાણુ છે બોલી (આખી થાળી) અષ્ટપ્રકારી પૂજા જાપ. (૧૫) તુમ ધ્યાન સદા નિરવહિએ, જસ શરીરમાંહિ તું હિ; મન્દિર તસ ના બે કિમ ઇશ, એ અર્થ ન ઘટતે દીસે. તુમ ૧ એ સાચી અથની વાણી, એ છે સંત તણી સહાયક સહનાણી () જે મોટા સાધુ કહાવે, તે વિગ્રહને રે સમાવે. તુમ૦ ૨ વિગ્રહ તનું યુદ્ધ કહીએ, બિહુ ભેદે અથ પૂજન- લહજે; અરૂપી રૂપી વેગ, જે કર્મ છવ સંગ તુમ ૩ ઝઘડો જવ તેહનો માં, તવ અંતર વિધિ રિપુગણુ ગાં; નયવિમલ પ્રભુગુન પાયા, તવ છત નિશાન બજાયા. તુમ ૪ નિત્ય ધ્યાનસ્થ થાઓ, ભવિક જન વડે, જેહ હૈયા વિષે છે, તે તે દેહનો રે, વિલય જગપતે., આપ શાને કરે છે; સાચે એવું સ્વરૂપ, ત્રણ ભુવન મહીં, નિત્ય મધ્યસ્થનું છે, જેથી માતાઓવાળા, જન ઝટ તનુના, કલેશને છે શમા ૧૬ ક-૧૭(નમોર્જત...) ગાભા મનીષfમર વયુદ્ધથી, તો જિનેન્દ્ર ! મવતી મવમાવત पानीयमप्यमृतमित्यनुचिन्त्यमानं, किं नाम नो विषविकारमपाकरोति ? ॥१७॥ स्वाहा ભાવાર્થ- આત્મા-પરમાત્માને અભેદ – હે જિનેશ્વર ! આ જગતમાં જેવી રીતે પાણીને વિષે અમૃતની ભાવના કરી હેય તે પાણી અથવા મણિબત્રથી અમૃત રૂપ કરેલું પાણી વિષના વિકારને દૂર કરે છે, તેવી જ રીતે જે પંડિત જ પિતાના આત્માને અભેદરૂપે પરમાત્મસ્વરૂપે ચિતવે છે. તેઓ પરમાત્મપદને પામે છે. શ્રી કનકકુશલ ગણુિ વત્તિમાં જ લખે છે કે – નHથમૃતવદ્વથા દામને વિશ્વવિજારમHIોતિ માસાર્થ-બામા ગૌર વરમામા 7 ગમેहे जिनेन्द्र ! इस जगत में जो पंडित अपनी आत्मा का आपकी आत्मारूप आप से मभिन्नताकी बुद्धि से अर्थात् परमात्म रूप मानकर ध्यान करते हैं, वे आपके समान ही प्रभाव वाले होते है। जैसे पानी के संबंध में अमृत को भावना करके अथवा मंत्र से अमृत T.
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy