SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ મી કલ્યાણ મન્દિર પૂજનવિધિ છે હી દુત-પુમાનિવાર શ્રી નિનાર નમઃ શ્રી રુદ્રિપર્ધવામિને નમઃ ૩૦ અક્ષરી | Rાર૪૨ ઋહિ - * * નમો વારિ વાઢિા ૧૩ અક્ષરી નમો સરસ્વતિ જુવતિ વાદ છે કે ૧૩ અક્ષરી છે....પરમ...શાન્તિ.. પાના ર૨૩ ના બને મંત્ર બોલી (આખી થાળી) અષ્ટપ્રકારી પૂજા જા (૧૦) કામસુભટ ગયે હારી પ્રભુ થાશું, કામસુભટ ગયે હારી, રતિપતિ આણ વરે સબ સુરનર, હરિહર ખંભ મુરારી પ્રભુ ૧ ગેપીનાથ વિગેપિત કીને, હર અર્ધાગિત નારી, તેહ અનંગ કીઓ ચકચુરણ, એ અતિશય તુજ ભારી પ્રભુ ૨ એ સાચું જિમ નીર પ્રભાવે, અગ્નિ હેત સવિ છારી, તે વડવાનલ પ્રબલ જબ પ્રગટે, તવ પીવત સવિવારી પ્રભુ ૩ તિપિરિ તે તે દહવટ કીને, વિષય અતિ રતિ નારી, નવિમલ પ્રભુ તુંહિ નિગી, માટે મહાબ્રહ્મચારી પ્રભુજ સ્વામિન ! જેના વિષે છે, હરિહર વિધિના, નષ્ટ પામ્યા પ્રભાવે, તે યે વીતરાગિની, તિતિ તુમથી, સત્વરે છે હણયે; જે પાણીયે કરીને, ત્રણ ભુવનપા, અગ્નિએ છે બુઝાયા, તેને યે ભીષ્મ એવા, જલનિધિ અનલે. નાથ:પીધું નથી શુ? ૧૧ બ્લેક-૨ (મોડર્રત) સ્વામિનનગરિમાામપિ અપના-વાં નન્તવઃ પ્રથમ હરે ધાના जन्मोदधि लघु तरन्त्यतिलाघवेन, चिन्त्यो न हन्त महतां यदि वा प्रभावः ॥१२॥ स्वाहा * ભાવાર્થ - હે સ્વામી! આપને અત્યન્ત મોટા મહિમાવાળા (અત્યન્ત મોટા ભારવાળા) તરીકે અને એવા અત્યન્ત ભારવાળા આપને હૃદયમાં ધારણ કરવા છતાં પણ પ્રાણીઓ જલદીથી અત્યંત ભાર નહિ લાગવાથી ભવસાગર તરી જાય છે. તે આશ્ચર્ય છે અથવા તે તે એગ્ય જ છે કે – કારણ કે મહાપુરૂષોનો પ્રભાવ અવર્ણનીય હોય છે સ્વયં ભારવાળા હોવા છતાં પણ ભાર રહિત થઇ બીજાને સહેલાઇથી તારવાની શકિત મહાત્માઓની જ હોય છે. જે સામાન્ય છે મનુષ્યના ચિત્તમાં પણ ન આવી શકે. થી માણિકયચનિ -વૃત્તિમાં લખે છે કે- રઘુઘવાર્થ તુદાવિ દૃઢ :: : :
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy