________________
શ્રી
કલ્યાણ ન્દિર
મહાયશ્ર
પૂજનવિધિ
कंथरे कुंडगं, तत्थ भत्तं पच्चक्वायं सुकुमालएहि पापहि लोहियगंघेण सिवाए सपेल्लियाए आगमणं, सिवा एगं पायं खायइ, एगं चिल्लगाणि, पढमे जामे जष्णुबाणि बीए ऊरू तइए पोहं कालगओ, गंधोदगपष्पवासं, आयरियाणं आलोयणा, भज्जाणं परं परं पुच्छा, आयरिएि कहियं सव्बिठ्ठीए सुण्हाहिं समं गया मसाणं, पव्बइयामो य, एगा गुब्विणी नियता, तेसिपुत्तो तत्थ देवकुलं करेइ, तं इयाणि महा कालं मायं । ભદ્રપિતા ભદ્ગા માતાના સુપુત્ર શ્રી અવ‘તિસુકુમાર દેવી જેથી રૂપવતી ૩ર પત્નીઓના સ્વામી હતા. એક વખત – ૮૪ ચાવીશી સુધી બ્રહ્મચયના દૃષ્ટાંતમાં અમર રહેનારા છેલ્લા ચૌદપૂર્વી આય – લીભદ્ર સ્વામી મહારાજાના એ પટ્ટધર દા પૂ ધરા—શ્રી આય` મહાગ્ગર મહારાજા અને આય સુહસ્તિસૂરીશ્વરજી મહારાજા થયા. ઘેર તપસ્વી આય મહાગિરિ મહારાજા જિન સપના વિચ્છેદ થયા પછી પણ જિન કૅલ્પ તુલ્ય આરાધના કરતા હતા. સવા ફ્રોડ જિન પ્રતિમા તથા સવા લાખ જિન મદિર બનાવનારા ૩૬ હજાર જિર્ણીન્દ્રાર કરનારા અનાય દેશમાં પણ વૈધમ ફેલાવનારા શ્રી સ’પ્રતિ મહારાજાના ધર્મોપદેશક ગુરૂ આય સુહસ્તિસુરીશ્વરજી મહારાજા જીવ'ત વામિની પ્રતિમાને 'દન રવા માટે ઉજ્જૈન નગરીમાં પધાર્યા. ભદ્રા શેઠાણીએ આપેલા ઉપાશ્રયમાં આય સુહસ્તિસુરીશ્વરજી મહારાજા રહ્યા. સાંજે. આચાય ભગવત નલિનીગુલ્મ વિમાનનું અધ્યયન કરી રહ્યા હતા. –પાસેના મહેલમાં સાતમા માળે કર પત્નીએ સાથે રહેલા અતિ સુકુમાલને “નલિની ગુમ” અધ્યયન સાંભળતાંની સાથે જાતિરમરણ જ્ઞાન થયું. પેાતે આગલા ભવમાં નલિની ગુલ્મ વિમાનમાં દેવ હતા – એથી અહીંના મહાન સુખા પણ તેને તુચ્છ લાગ્યા. ૧૧ માં પટ્ટધર સહસ્રાવધાની મુનિ સુન્દરસુરીધર શિષ્ય પઢિત શુભશીલ પણ સ`. ૧૫૦૯ માં શ્રી સરસર બાહુબલિ દસ હજાર લોક પ્રમાણુ વૃત્તિમાં લખે છે કે – તેવાળિયેવજો, લંચ મુત્યુ, તે નરો મુમોિવિન મળરૂ વાસ સળ, નવિ નહાસર્ચ દુગ્ગા દેવલોકને નિયે દેવતાઓને જે સુખ છે તેની પાસે અનુષ્યનાં સુખ કેમ ગણુત્રીમાં નથી સે। વર્ષ સુધી કહેવા માંડીએ અને સેા છત્ર થાય તા પણ કહી શકાય નહિ. તે અન`તિ
-
||૨૩૮૫