________________
બકતાષર પહાય
'જન
બંધનના ભય મોટા સ્તોત્ર પાઠના પ્રબળ પ્રભાવે, જાણે જલ પરપોટા...જે મતિમાન એ ભાગ્યવંત એ, એ રફા
જે ઇહાં સ્તવને રીયા; ધર્મધુરંધર સ્તવન કરી ભવિ, શિવમંદિર જઈ વસીય...જે ૪૪. ગાએ જિનગુણુ ગીત રસાળ, કઠે પરી સ્તવમાળ...ગાઓ૦ ઉજવળ દૃઢ ગુણ ગુથી માળા, રસ સૌરભ
મહમહકે સૂકત કુસુમ વિધવિધવર્યા, સતન વિકાસે લહકે..ગાએક એ માળાની પરાગ રજથી, ભવ્ય ભ્રમરે ખેચાએ દિશિદિરિ અકાર નાદ નિનાદે, સ્તવ મહિમાને ગા...ગાએ ક8 ધરે જે ભવિ સ્તવમળા, માનતુંગ એ નરને; અવિચલ લમી વરે અવા, જેમ કન્યા સૂર વર્તે.. ગાઓ માળ તેણે મહિમા છે મોટો, જે જાણે તે માણે રસિયા રસ લૂટે ને બીજા, વાત નકામી તાણે..ગાએ ધમધુર પર જિન સ્તવ માળા, મંગલમય મેળવશે; સકલ સમીહિત પામી અતિ, જાતિમાં અતિ ભળશે.. ગાઓ
પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ વિજય સ્થૂલભદ્ર સૂરીજી મહારાજાના વિદ્વાન્ શિષ્ય રન મુનિરાજશ્રી કહ૫ય વિજયજી મ. સા. વિરચિત લકતામર સ્તોત્રનો ગુજ પધાનુવાદ [ભ્રષ્પ ] સિકંદ્રાબાદ ગામે. મનહર જિન, કુન્થ ભાવે ભજીને, આત્માની વાટિકાથી, ગુણ કમલ લઈ, કહ૫ માળા રચીને; ઠાવું છું લબિ કંઠે, સકલ કરમના, વિકમો તોડવાને, લેવાને સ્થૂલભદ્ર શ્રમણવર સમી, શીલ સૌરભતાને, સર્વે ભકતામરોનાં, નત મુગુટ મણિ, શ્રેણીની જે પ્રણા છે, તેને ઉધોતનારા, દુરિત તિમિરની, યામિના નાશકારી; જે ધર્મારભ કાલે, ભવજલ નિધિમાં, બૂડતા છવના રે, છે શ્રેષ્ટાધાર એવા, જિનપદ યુગને, શુદ્ધ ફતે નમીને. ૧ શાસ્ત્રોના તરવ બોધે, નિરમલ થઇ છે, બુદ્ધિ ઉત્પન્ન જેને, તેવા ઇન્દ્રો થકી જે, વિજગ મનહરા, ચારુ સ્તે વડેરે; આખા આ વિશ્વમાંહી, અતિ મધુરપણે, જે જિનેશ સ્તવાયા, તેવા આદીશને હું, પણ હરખ થકી, નિત્ય નિચે રતવીર. ૨ પણ છે જેની રે, ચરણકમલની, પીઠને દેવતાએ, એવા સ્વામિન! તમોને, મતિ શરમ વિના, વર્ણવા લાગતે હું; પાણી મથે રહેલા, દિનકર તણા, બિમ્બને કણ એવે, લેવાને મત્ય છે, તુરત ઝાપથી. બાળને છેડતાં રે. ૩.
ETTE
:
:
:
: