________________
રા
જન
બાદ
કવિ સદાયે બળતે; રન બધાયે જઇ ને અચેતન, તારે રહે ફર ફરતે...જિન કે શરદપૂનમનો શશી ૪
કલકી, વળી દિવસે રહે ઝાંખ; ખાખરાના પત્ર સમ દાસે, ગગનને ખુણે નાં...જિન• * ધમધુરન્ધર બકતામર
વદન કમળની, સુધા સમાણાં પાણી ભવ્ય મયૂરે નિસણી નાચે, ઘન ગર્જન એ જાણી... જન ૫ ૧૪. ચદકિરણ સ બ સેહે, પ્રભુ તારા ગુણગણુ મનડા મેહે.. જનમો જનમ હું ભટકી આવ્ય, ગુણ એક
નવિ લાવ્ય; તાહરે શરણે આવ્યું કે, ભાવ વિના હું ન ફાવે.....પ્રભુ તાહરા ગુણગણુ પામવા કાજે, થન કરૂ છુ ઉમંગે; પણ એ મારી મારી છલાંગે, રણ ભુવનને એળગે.... તાહરા સમ સ્વામિના સંગે, ના કે તેને રેકે; એહવે સંગ ન તાહ જેને, તે તે વે પિકે પાણ૦ તાહરા ગુણની ગુણ નવિ લાધી તે તે વળિયા કે, એહ વિરોધને ટાળવા કાજે, મનડું ચાલ્યું છે બહુ ઝાકે.ઝભુ કંચન વરણુ
ધમધુરન્ધર, ધમના મર્મને જાણે; કુન્દ સમા પણ કેઈ ન માને, સનિ સમજાય છે ટાણે... પ્રભુ ૧૫. પ્રભુ તારી શકિતને નહિ પાર, યુકિત છે અપરંપાર..પ્રભુ સર્વ સભર તુજ મનને, વિકૃત કરવા રંભા આવે;
અગણિત અંગ મરડે તયે, એકે યુકિત ન ફાવે....પ્રભુ એમાં અચરજ જરીયે ન મોટું, મેહનું ધ્યાન છે ખોટું; સમકિત રતનને તેથી જે મિથ્યા મતિમાં ન લે..પ્રભુ યુગાન્ત કેરા ઝંઝાવાતે, ગિરિમાળાઓ
પે; પણ શિખરે મેરુના ન કપે, ભલે વાયુ વાતા ન જ છે. પ્રભુ હલના સંગે જે વશ પહિયા, તે તે સુપથથી ગડિયા; તારે પંથે ભાવે જે ચણિયા, ના કદિયે રડિયા...પ્રભુ કંથન સમ જે ધમધુરન્ધર, ધ્યાવે
નવનિધિ પાવે; કુન્દ સમા જસ અમિત પ્રમાણે, દિનદિન વધતે ભાવે..પ્રભુ - ૧૬. પ્રભુ તારી રતન દીપકની ત: ત્રિભુવન કરે ઉધોત...પ્રભુ આત્મ કનક ભાજનમાં સોહે, આપે જ્ઞાનપ્રકાશ;
મલિન ધૂમ જેમાં નહીં કયારે, અંતર અતિ ઉજાશ... પ્રભુ વાટ વગરના એ દીપકની, કેઈ અનેરી ભાત; મેક્ષવાટને પ્રગટ કરે છે, જેની જુદી જાત..પ્રભુ સનેહ પરનું કામ ન જેમાં, જગજીવન સનેહ