________________
પર..
:
ભાવાર્થ- મહાજનો! કટુક કર્મના વિપાકને નાશ કરનાર વિહિત કરાયેલા એવા વૃક્ષના સરસ પફ ફલનું લેણું મી જ ભકતામર પ્રભુની આગળ મેક્ષ રૂપ ફળ માટે કરે... જી.. ઘરમ.... શનિ વક્રીમદે સ્વદા (આખી થાળી) કે મહાયના પાટલા ઉપર બંધાવત સાથીઓ કરી નવેધ-ફળ ચડાવવા અષ્ટપ્રકારી પૂજા કરી ૧૦૮ દીવાની આરતી ઉતારવી
( ઘરના બધા) આરતી-અગલ દીવામાં ઓછા માં ઓછા ૧-૧ ૩. મૂકવા. શાન્તિ કળા-સજોડે (અષ્ટ મંગ૯) વાહા કુંભમાં ૧ રૂા. સેપારી બદામ-અક્ષત મૂકી પુરૂષ તથા સૌભાગ્યવતી સ્ત્રીના હાથમાં કેસરને સાથી એ કરી પુરૂષના હાથ ઉપર સ્ત્રીના હાથમાં નાડા છડી બાંધેલા કેસરના સાથીયા વાલા કહીથી અખંડધાએ શાનિક
) – નવકાર-ઉવસગ્નહર- શ્રી બૃહચ્છાનિ બોલવી છેલ્લે નવકાર ગણી શાન્તિકા -ઉપર ચાર પાન મૂકી ઉપર બીફળ મૂકી લીલા વજને નાડા છડીથી વીંટી રૂપેરી સોનેરી વરખ લગાડી કેસરના છાંટણા કરી કુલની માલા શાનિત કહને પહેરાવી. સૌભાગ્યવતી કળશને મસ્તકે ઉપાડી જોડે ત્રણ પ્રદક્ષિણા કરાવી. માંલામાં જમણી બાજુએ ચોખાને માટે સાથીએ કરી નવકાર ગણી શાન્તિકલશ પધરાવ-પૂનરી આદિને દક્ષિણ અપાવી. નિત્યભક્તામર સ્તોત્રપાઠી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ વિજય વિક્રમસરીર મહારાજાના સમુદાયમાં બે દિવસના મી ભક્તામર મહાપૂજનમાં પ્રથમ દિવસે-૨૩ શ્લોકનું પૂજન કરી - પાંચ દીવાની આરતી, મંગલ દીવો કડીમાં શાન્તિકલશ-ત્યવંદન કરી “ અવિધિ આશાતના મિચ્છામિ દુક્ક” દેઈ બીજા દિવસે રાત્રપૂજા આદિ પ્રાથમિક આહાન-સુધીની સવ વિધિ કરી....... સમજત-જયાબ.... ઑત્રના ૧૦ કે હાથ જોડી બલી ૨૪ થી ૪૪ બીજા
૨૧ કેના શ્રી ભક્તામર મહાપૂજન ભણાવાય છે... ખમાસમણું ઇ ઇચ્છિાવહી-લોગર્સ બોલી ત્રણ ખમાસમણા આ ઇ ઇચ્છા... ત્યવંદન....... કરુ ? ઈચ્છ, સહકાલવલી. બલી –
દ