SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ રાજા વિષમ માળાને કંઠમાં ધારણ કરે છે–સ્તાત્ર રૂપે પ્રાર્થના કરે છે એવા માનથી ઉન્નતને અથવા માનતુંગન્નેિ કેને વશ કે II૧૭૮ ના નહિ થનારી તમી સહજ ભાવે મળે છે. વિશેષાર્થ – એ મારા પ્રભુ ! મે' તે કાઢય ભકિતના ઉદગારે પણ પહાયવ ાઈ ગઈ છે. તેત્રપાળા માળા બનાવવા ગુણ એટલે રે જોઈએ....પશુ મે તે તમારા ગુણોને જ રે જન બનાવ્યો છે... આ દેશ પર સુંદર રંગબેરંગી ફૂલો જોઈએ... ઉદ્ગારામાં જ શબ્દો સરી પડયાં તે જ મારા લે.. એવા લો ભકત્યા એટલે જુદા જુદા અંતરે રાખવાથી માળા રચાય ત્યારે મારે તો તમારી કિત એ જ ગોઠવણ પણ..મને ખાત્રી છે કે જે મનુષ્ય આ ભક્તામર સ્તોત્ર રૂપ માળાને રોજ ગણવા રૂપે કંઠમાં ધારણ કરશે તે માનવી માત્ર માનવી નહીં રહે, પણ માનવી ઉન્નત બનેલે માનતુંગ રહેશે. અર્થાત કે ૫ણુ માન નહીં પહોંચી રાકે તેવી સિદ્ધશિલાથી પણ ઉપર પહોંચી જશે. અને નિશ્ચય અનંત સુખની સહમી અનત કાળ સુધી તેને સામેથી આવીને મલશે. જે આત્મા આ માળાને કંઠમાં ધરશે તે અનુક્રમે પરમાWા બનશે. બસ પ્રભુ ! હું પણ કયારે પરમાત્મા બની....તે તમે જ કહે “જેન જયતિ શાસનમ” “જન જયતિ શાસનમ” “જૈન જયતિ શાસનમક भावार्थ -- स्तोत्रकी महिमा का सर्वस्यकथनपूर्वक स्तोत्रकी समाप्ति - हे जिनेश्वर । मेरे द्वारा मानतुंगसूरि द्वारा भक्ति पूर्वक पूर्वक्ति शानादि गुणों से रचिस तथा मनोहर अकारादि अक्षर रूपी विचित्र पुष्प वाली भापको इस स्तोत्रमाला को जगत् में जो मनुष्य निरन्सर कंठमें धारण करता है अर्थात् मुखपाठ करता है उस चित्त की उन्नति बाले व्यक्ति को अथवा मानतुंगसूरि को उसके સુન રે મશીન્સ ની સુ , ઔર મોક્ષ સમી વાસ હોતી હૈ જમા ક પૂ. ગુણાકરસૂરીશ્વર કૃત વૃત્તિમાં ૪૪ માં - બ્રોકની ટીમમાં કહે છે કે – સત્ર પુeqમાટી રોડમીદ-રાઉનન મહોત્સવાન-દૈતુદો પુedy * प्राधान्यं पद्मानामिति । चतुर्दशस्वप्नेष्वपि कुसुम-स्त्रक्-प्रशस्या। तीर्थकृदाहारविहार समवसृत्यवसरे * :
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy