SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ મી. ભક્તામર માયા कण्टकानामवस्थानं १०, तरुनमनं ११, दुन्दुभिध्वनिः १२, पृष्ठानुपाती पवनः १३, प्रदक्षिणां ॥१५०॥ , ददानाः शकुनाः १४, पञ्चवर्णपुष्पवृष्टिः १५, गन्धजलवृष्टिः १६, नखकेशरोम्णः सहजावस्थानं - व्रतात्परतोऽवर्धनं १७, चतुर्विधामराणां जघन्यतोऽपि पार्श्वे कोटिस्थितिः १८, षड्ऋतूनां शब्दKU रूपरसगन्धस्पर्शानां चानुकूलता १९ एते एकोनविंशतिर्देवकृता अतिशयाः। एवं सर्वमीलना चतुत्रिंशदतिशयर्द्धिर्यादृशी जिने तादृशी ब्रह्मादौ कुतः ? तेषां सरागत्वान्न कर्मक्षयः, कर्मक्षयं વિના નોત્તમોત્તમત્તા, તાં વિના ખાતા માવા કથા-૨૦, ધોળકાના દંડનાયક જિણહાક - ગુર્જરદેશમાં ધોળકામાં શ્રીમાલવંશશિરોમણિ પહાપુત્ર જિણહાકે – દુલરાજા પ્રતિબંધક જિનેશ્વરસૂરીશ્વર પટ્ટધાર જયનિધ્યણુ સ્તોત્રની રચનાથી શ્રી સ્થાન પાર્શ્વનાથ પ્રગટ કરના નવાગી ટીકાકાર શ્રી અભયદેવસુરીશ્વરજી મ.ને વંદન કર્યું. ગુરૂદેવે ધર્મનો ઉપદેશ આ જિહાકે કહ્યું કે હે ભગવાન ? પિતાના ઉદરનિર્વાહ કરવા અસમર્થ પ્રસિદ્ધ ધમકરણી ક્યાં કરી શકે? તે મુર્તિવાત પોશથા શ્રીયંપ્રતિમા વર્ગશ્વરીમૂર્તિનનાથા હારિતા સ્ટિEાના મામાસ્તવત્ર મર્તા યુકો દરરોજ પાર્શ્વનાથ : પ્રતિમાનું પૂજન કરવા સાથે ત્રિસંધ્યાએ મંત્ર અને સ્તોત્ર પણ જપવા લાગ્યા. જિહાક ઘીના ઘાડવા, કપાસના કેથળા અને ઘાનાભારા વહન કરી આજીવિકા ચલાવતાં હતા. એક વખત ધીને ઘાડ લઈ બહારગામ જતાં. રસ્તામાં રાત્રે ભકતામર પતેત્રના જાપમાં લયલીન હતા ત્યાં કેશ્વરી દેવાની પ્રતીહારી એ રતન આવ્યું અને કહ્યું કે આ આ રન બજામાં બાંધતાં સર્વસિદ્ધિ પ્રાપ્ત થશે. સવારમાં રસ્તામાં ચાલતાં ત્રણ ચેરે મ૯યા. રે વાણીયા ઘીને ૪ *
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy