________________
મી
સતામર
મહાયન્ત્ર
પુજન
વિધિ
BO
તે પણ વંદના થાય નહીં એવા આચાર છે. તેમની સાથે દશહજાર રાજાઓએ દીક્ષા લીધી. બેંથ વિશ્વમામાર મોઢુર્મર્તનન્મનઃરાગ્યામિષમોહિત્યયમો : || લે૪-૭૪૬. પછી પૃથ્વીના ભારને સહન કરનારા ભરતચક્રીના પુત્ર આદિત્યયશાને સૌધર્મેન્દ્રો રાજ્યાભિષેક મહાત્સવ કર્યો. પ્રભુની હાજરીમાં સિત્તોતેર પૂર્ણ લક્ષ કુમારપણામાં, એક હજાર ૧૫ માંડલિકપણામાં, એક હજાર વન્યૂન છ લાખ પૂર્વ ચવર્તીપણામાં, એક લાખ પુત્ર કેવલીપણે વિચરી ૮૪ લાખ પૂત્ર આયુષ્ય ભોગવી મહાત્મા ભરત અષ્ટાપદ તીથ ઉપર એક માસની 'લેખના પૂર્ણાંક માક્ષ પામ્યા...શ્રી અષ્ટાપદજી પૂજા ઢાળ-૭. ચક્રી સગરના બલવ ંત ચાદ્દા, પુત્ર તે સાઠ હજાર૭ (૧) અષ્ટાપદ આગળ ખાઈ, કરીયે તા સુકૃત ચાઇ (૧) ગ'ગાજળથી ખાઇ ભરાય, નીર પહેાતા નાગ નિકાય, ધમધમતા સુર સત્રકાળે, આવી સાઠે – હજાર પ્રજાળે (૮) તીરથ બહુભાવ સમહાતા, સહુ બારમે સ્વગે પહેાતા (૯) ઢાળ – ૮મી. વમાન જિનને રે વારે, ગૌતમ ગણધર જગ-જયકાર. અષ્ટાપદ ગિરિ પર રે જાવે, દક્ષિણ દ્વાર પ્રવેશ સાહાને (૩) પન્નરસે ત્રણ તાપસ તારે, ભવજળથી પાર ઉતારે તાપસ જમતા રે ભાવે પાંચસે એકને કેવલ થાને (૫) સમવસરણને રે જોતાં, પાંચસે એકને કેવા હતા પ્રભુજીની સુણીરે વાણી. પાંચસે એક હુઆ તિહાં નાણી. (૬) પૂ. પદ્મવિજય મ. ચૌમાસી દેવવ`દન. અષ્ટાપદ સ્તવન મંદોદરી રાવણ તિહાં નાટક કરતાં નિચાલ. છૂટી તાંત તવ રાવણે. નિજ કર વીણા તત્કાળ (૪) કરી બજાવી તિણે સમે પણ નવિ ત્રાડયુ. તે તાન તીર્થંકર ૫૬ બાંધીયુ' અદ્દભૂત ભાથું ગાન (૫) નિજ લખ્યું. ગૌતમ – ગુરૂ, કરવા આવ્યા તે જાત્ર જગ ચિંતામણિ તિહાં કર્યું તાપસ મેધ વિખ્યાત, (૬) હવે (નમોઽહેતુ....) ૐ દૂ। શ્રી ગાનિાથ પાટુામ્યઃ સ્વાહા.... તાંબાના યત્રમાં પ્રભુની પાદુકાની અષ્ટ પ્રકારી પૂજા. માંઢલામાં સજોડે-ઉભા થઇ પાદુકા ઉપર લીલુ નાળિયેર પધરાવવું...શ્રી ભકતામર સ્તત્રકાર શ્રી માનતુંગસૂરીશ્વરજી મ નું સ’ક્ષિપ્ત ચત્ર આ પ્રત પાના ૧૮ થી ૨૦માં છે. વિ. ૧૩૩૪ ચૈત્ર સુદ-૭ શુક્રવાર પુનવસુ નક્ષત્રમાં દશપૂર્વધર
G
||૧૪૪||