SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ થી જ એક સિદ્ધ છે. તૃપ મિથ્યને વોગના તત્તિને ના પાન વરાપથી તે તો ૧૪ફા ભક્તામર વચધાત | ક-૬૩૬ તતઃ પ્રકૃતિ શોડ નાનાSUTv - ટુર્યમૂતા સ્ત્રો હાદ્રિ ત્રાસ મહાયન્ટ પૂજન #દિકવિ શ્રીસ્થતિ શ્લેક-૬૩૭. પછી ભરત મહારાજાએ ૩૨ ગાઉ ઉચાએ પર્વતની ફરતા મેખલા જેવા વિધિ અને મનુષ્યોથી ઉલ્લઘન ન થઈ શકે તેવા એક એક એજનને આંતરે આઠ પગથી આ બનાવ્યા ત્યારથી એ પર્વતનું નામ અષ્ટાપદ પાયું અને લોકેમાં તે પર્વત હરાદ્રિ કલાસ અને સ્ફટિકાદ્રિ એવા નામથી પણ ઓળખાવા લાગે. આ તત્ર ૨ પક્ષમાળ, સર્વ વઘુમતેશિતા મળ્યા પવતમસ્યા નિપાતા પુછીય ક-૭૧૯. આ એકદિવસ પિતાના શરીર પ્રમાણુ આરીસાભુવનમાં ભરતચક્રી પોતાનું રૂપ જોઈ રહ્યા હતા. વીંટી વિનાની પિતાની આંગળીને છે કાન્તિ રહિત જોઈ વૈરાગ્ય પામી આરીસાભુવનમાં જ કેવલજ્ઞાન પામ્યા. આરીસા ભવનમાં કેવલ લહીને, લીધાં મુકિતનાં રાજ (૪) અષ્ટાપદ પૂજા-પ. અનુક્રમે આઠપાટ લગે, કેવલ-આરીસાભવન મઝાર, ક ગ સૂત્રમાં આઠમે ઠાણે. જે નામ વિચાર (૫). મા ભરત મહારાજાનું નાટક રચના અષાઢાભૂતિ પણ આરીસાભુવન માં જ કેવલજ્ઞાન પામ્યા. જ શોધાદુ વ્યટિ પ્રતિપદા જિનાથથા વન્યૂ વિષે , તવ નિઝમળોત્સવ લેક-૭૪૧ ववन्दे देवराजेन, ततश्च भरतेश्वरः न जातु वन्द्यते प्राप्तकेवलोऽपि ह्यदीक्षितः ॥ 3-७४४. છે ત્યારે સૌધર્મેદ્રનું સિંહાસન કંપાયમાન થતાં ત્યાં આવીને ઈ કહ્યું કે – હે કેવલજ્ઞાની ! તમે દ્રવ્યલિંગ સ્વીકાર કરે જેથી હું તમને વંદના કરી અને તમારો નિષ્ક્રમણ મહોત્સવ કરું...ત્યારે પંચમુષ્ટિ લેય કરી - દેવતાઓએ આપેલા રજોહરણાદિ સ્વીકાર્યા. પછી જ સૌધર્મેન્દ્ર વંદના કરી. કારણ કે – અદીક્ષિત પુરૂષને કેવલજ્ઞાન થયું હોય ET: RE: %
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy