________________
મી લકતામર મહાયત્વ પૂજન
વિધિ
*
આશ. (૨) નવાણ પ્રકાર
ચૌમાસી જાવા નવાણુ સ્તવનમાં કહે છે કે – સાત છઠું દેય અઠ્ઠમ તપસ્યા, કરી ચઢીયે ગિરિવરિયે વિમલ.(૩) છે
i૧૨૭ પંડરીક પદ જપીએ મન હરખે અધ્યવસાય શુભ ધરિયે (૪). પાપી અલવિ નજરે ન દેખે હિસક પણ ઉદ્ધહિએ (૫). ભૂમિસંથાર - 1, નારી તણે સંગ 2. દૂર થકી પરિહરિયે (૬) અચિત્ત પરિહારી ને 3. એકલઆહારી 4 ગુરૂ સાથે પદયરિયે 5. () પરિક્રમણદેય છે. વિધિથું કરીયે પાપપટલ વિખરીયે (૮) – ૫ શુભ વીર વિજય મ. ૨૧ ખમાસમણુના દુહામાં કહે છે કે – દશ કેટી અણુવ્રતધરા, ભકતે જમાડે સાર. જૈન તીર્થ યાત્રા કરે. લાભ તણે નહિ પાર-તેહ થકી સિદ્ધાચલે એક મુનિને દાન, દેતાં લાભ ઘણે હવે, મહાતીરથ અભિધાન (૧) જે પદાશલપટી. ચોરીના કરનાર, દેવદ્રવ્ય-ગુરુદ્રવ્યના જે વળી ચારણ હાર, ચૈત્રી – કાકી પૂનમે કરે યાત્રા કણે ઠામ. તપ તપતાં પાતિક ગળે. તેને દશક્તિ નામ. (૧૨) વિમલાચલ પરમેષ્ટિનું ધ્યાન ધરે પર્માસ તેજ અપૂરવ વિસ્તરે પૂરે સઘળી આશ. (૨૧) નવાણું પ્રકારી પૂળ - ઢાલ-(૧) આઠ અધિકાત ટુંક ભલેરી, મહેટી તિહાં એકવીશ. શત્રુંજય ગિરિ દ્રક એ પહેલું નામ નામો નિશદિશ... સુનંદાને કંત નમો.(૩) નેમવિના વીશ પ્રભુ, આવ્યા વિમલગિરિદ, અવિચોવીશી આવશે, પદ્મનાણાદિ જિષ્ણુદ ત્રીજીપૂજા દૂહા-સોરઠ દેશમાં સંચર્યો ન ચઢયે ગઢ ગિરનાર. શેત્રુંજી નદીમાં નાઘો નહીં એનો એળે ગયો અવતાર.-૧૦૮ ખમાસમણુના દુહા.. સુરતરૂ સુરમણિ સુરગવી સુરઘટ સમજ દયાવ તે તીર્થંકર પ્રણમીએ પ્રગટે શુદ્ધ સ્વભાવ ૧૮. સૂરજકુંડના નીરથી આધિ વ્યાધિ પલાય તે તીર્થેશ્વર પ્રણમાએ, જસ મહિમા ન કહાય ૨૫. આઠ કર્મ જે સિદ્ધગિરે ન દીયે તીવ્ર વિપાક. ૩૦ મિનેમિ જિન અંતરે અજિત-શાંતિ સ્તન કીધ તે તીર્થેશ્વર પ્રમિયે નદી પ્રસિદ્ધ ૮. આદિ અંત નહિ જેહને કેઈ કાલે ન વિહાય હ૭ સંઘપતિ ભરત નરેશ્વર આવે સેવનતણા પ્રાસાદ કરાવે. મણિમય મૂરતિ હવે નાભિરાયા મારવી માતા બ્રાહ્મી સુનશી બહેન વિખ્યાતા મૂર્તિ નવા ભ્રાતા. ગોમુખ યક્ષ ચક્રેશ્વરી દેવી શત્રુંજય સાર કરે નિત્યમેવી તપગચ્છ ઉપર હેવી બી વિજયસેન સુરીશ્વરરામા, શ્રી વિજયદેવરિ-પ્રણમી પાયા, રાષભદાસ ગુણ ગાયા. પૂ. દાનવિજય ભૂત થવી પૂનમ દેવવદન પાયમાં જોયની
અને કત
ન
ગ
ગિરનાર શેત્રુજી
STER
પ્રણમીએ પ્રગટે છે
. ગર ન રહે તીત્રવિપાક
લે ને જિહાય ૯૭