SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ એકતામર મહાયાત્રા પૂજનવિધિ * જોઇને આનંદથી ક્ષપક શ્રેણિમાં આરુઢ થઇ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી તે જ સમયે આયુષ્ય પૂર્ણ થવાથી આઠેકમ ખપાવી , અંતકુત કેવળી થઈ આ અવસર્પિણીમાં સૌ પ્રથમ મોક્ષે ગયા - #િmષઢવ, સ્વામિની મધ્યથા ઉત્તેઝિન, ઇ પઢમમ | સર્ગ-શ્લોક-૫૩૦. ઘણાનવમffણાં, મઢોડમ પ્રથમ તતઃ સત્ય તદg: ક્ષાની નિમ: | સર્ગ-૩ શ્લોક-૫૩૧. તાઃ ૧ પ્રવૃત, ટોરેમૃતપૂનમ. શનિ મદાન્તો દિ તાવાર પતે સર્ગ-૩બ્લેક-૫૩૨. તેમના શરીરને સત્કાર કરી દેવતાઓએ ક્ષીર સમુદ્રમાં નિક્ષિણ કર્યું ત્યારથી મરત ક્ષેત્રમાં મૃતકની પૂજા પ્રવતી કેમકે મહાત્માએ જે કરે તે અચરણ માટે કપાય છે નૃપ ભરતજી વંદન આવે રે, વિથરતા પ્રભુજી આયા રે. જગજીવન જગ સાહેબીયા, માદેવા માડીને લાવે છે. જગ..(૨) નિસુણી માતા સુરવાણી રે, જગ, સુત મુખ જોવા હરખાણી રે.જગ... ફાટયાં દોય પડલ તે દેખે રે, જગ... મુખ જોઇ ઈ માતા હરખે રે. જગ...(૩) માતાને નવિ બોલાવ્યા રે જગ... માડી મન બહુ દુઃખ પાયા રે, જગ... એ તે વીતરાગ નિઃ સ્નેહી રે. જગ..... થયા બંધન કેમ વિહરે. જગ...(૪) ગજ સ્કન્ધ પદ શિવ વરિયા છે. જગ... ત્રીજે ભવ ભવજલ તરિયા રે. જગ... શ્રી અષ્ટાપદજી ચેથી ધૂપ પૂજા... મરૂદેવા માતા કે જેઓને જીવ અનાદિકાળથી અવ્યવહારરાશિરૂપ સૂક્ષ્મનિગોદમાં હતું. તેએક જીવ મોક્ષ પામતાં તથાભવ્યતાના કારણે ત્યાંથી નીકળી પ્રત્યેક વનસ્પતિકાય રૂપ કેળમાં જઈ ત્યાં પવનથી બાજુના ઝાડના કાંટાઓને સમતાથી સહન કરી ત્રીજા ભવમાં સીધા આદિનાથ સ્વામિના માતા માદેવા બન્યા.-૧૦૮ વમાન-તપ એળી સમારાધક પૂજથપદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા સાહેબની નિશ્રામાં શ્રી અષ્ટાપદજીની પૂજામાં – એમના સ્વ. સંસારી ભાઇમા સંગીતરન ચતુરભાઈ – કાળુશીની પળ અમદાવાદ વાલા હોય તો તે K
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy