SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજન શ્રી જ ઇત્તે રામદેવ મોહા, ઉત્તમહિનાના મૂત્રા નિવૃત્તત્તિ, મૂષિા રૂપ /સર્ગ-ર બ્લેક-૧૦૨૨, ૧૧ જ કતામર ની જેમ ઉંદર વૃક્ષને છેદી નાખે છે તેમ રાગ દ્વેષ અને મેહ ઉદ્યમવંત પ્રાણીઓના ધર્મને પણ મૂળમાંથી છેદી નાંખે છે. મહાયત્ર પાયા મારવાં, વવાર ગામિજાવા લાવનાર વ્યથા સ્તાવન્મોલ: હુતોનાનસર્ગ-૨શ્લેક-૧૦૨૭. જ્યાં સુધી સંસારરૂપી કારાગૃહમાં પહેરેગીરની પેઠે ચારે કષા પાસે રહીને જાગતાં હોય છે. ત્યાં સુધી ભવ્યાત્માઓને મોક્ષ કયાંથી પ્રાપ્ત થાય ? આ રીતે પ્રભુને સંસાર ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થયો તે જ વખતે બ્રહ્મનામે પાંચમાં દેવલોકના અંતે વસનારા એકાવતારી નવલોકાંતિક દે. સારસ્વત આદિત્ય વદ્ધિ વરણુ ગઈ તેમ તુષિતા આવ્યાબાધ મત અને શિષ્ટ આદિ જય જય નંદા ! જય જય ભદ્રા ! ના મંગલ શ્વનિથી વધાવતાં પ્રભુ પાસે આવી નમન કરી. અંજહિ જોડી આ રીતે વિજ્ઞપ્તિ કરતાં કહે છે કે. ઢોજ યવથા પથમાં, કથા નાથ ! પ્રવર્તતા પ્રવર્તક તથા ધર્મતીર્થ જે નિજ સ્મર સર્ગ-૨ ક-૧૦૩૯ આ ભરત ક્ષેત્રમાં ૧૮ કેડા કેડી સાગરેષમકાળથી નષ્ટ થયેલાં મોક્ષમાગને બતાવવામાં દીપક સમાન એવા હે પ્રભુ ! તમે જેમ લોકની આ સર્વ વ્યવસ્થા પ્રથમ પ્રવર્તાવી તેમ હવે ધમતીથને પ્રવર્તાવે? ચૌદ પૂર્વધર ભી ભદ્રબાહ પામી શ્રી કપ સૂવ મહા આગમના પાંચમા વ્યાખ્યાન ૫-૧૫-૧૧૧ સૂત્રમાં કહે છે કે – નય ના નંઢા ! નવ નવ મા ! મહેતે ! નય નય ક્ષત્તિય * वर वसहा ! बुज्झाहि भयवं ! लोगनाहा ! सयल जगज्जीवहियं पवत्तेहि धम्मतित्थं हिअ-सुहનિમેષ-, સનીવાળ મસિ રિટ. ના ના સ૮ ઘનમિત્તા પછી પ્રભુ ઉધાનમાંથી રાજમહેલે આવી તરત જ પિતાના ભરત - બાહુબલિ વિગેરે પુત્રને તથા સામત આદિને બોલાવીને
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy