SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ થી ભકતામર મહાયત્ર જન વિધિ ચાર ઉપાયો રચ્યાં. જયેષ્ઠ પુત્ર ભરતને બહેતર કળાઓ શીખવી બાહુબલિને હસ્તી-અશ્વ. શ્રી અને પુરૂષના લક્ષણોનું મન મin૧૧૫ જ્ઞાન બતાવ્યું. બ્રાહ્મીને જમણા હાથ વડે અઢાર લિપિઓ શીખવી. અને સુંદરીને ડાબા હાથવડે ગણિત બતાવ્યું. હવે લોકમાં આ મારા ખાતા -પિતા-ભાઈ- સ્ત્રી-પુત્ર-ઘર અને ધનની મમતા વિગેરે શરૂ થયા. તથા વિવાહ સમયે સૌધર્મનો પ્રભુને વસ્ત્રાલંકારથી અલ'કૃત કર્યા ત્યારથી લોકો વસ્ત્રાલ કાર પહેરતાં થયા. ઢર વન્યોપમ પ્રમદ્વાદાર કમૃત્યમૂત ક-૯૭૦. ઇન્દ્રને કરેલી પ્રભુના પ્રથમ પાણિગ્રહણુ-વિવાહ વિધિને જોઇને દર કન્યા એટલે બીજાએ આપેલી કન્યા સાથે પરણવું જોઈએ એ પ્રથા શરૂ થઈ. પતરા સર્વે સાવન સોદાનWા સ્વામી પ્રવર્તામાન, બાન અનમનઃ સર્ગ-૨ શ્લેક- ૭૧. આ સર્વ ક્રિયાઓ સાવધ છે. તો પણ પિતાનું કર્તવ્ય જાણનાર પ્રભુએ લેકેની અનુકંપાથી ૨હરથાવસ્થામાં તે સર્વે પ્રવર્તાવી છે. હવામિનઃ શિક્ષા તો, સોજો મૂવિટોપ સ: | અન્તરેvછા પૂરાવત્તિ નર અપ અગ-૨ બ્લેક હ૭૩. પ્રભુની શિક્ષાવડે સર્વ લોકે ગૃહસ્થાચારમાં હોંશીયાર થયા કારણકે ઉપદેશ વિના મનુષ્ય પણ પશુની પેઠે આચરણ કરે છે. પ્રભુએ ઉગ્ર ભોગ, રાજન્ય અને ક્ષત્રિય એવા ચાર ભેદથી લોકેના કુળની રચના કરી તથા વૈદ્ય જેમ રોગીને રોગ્ય ઔષધ આપે તેમ દદ કરવા લાયકને અપરાધની શિક્ષા આપવાનું પ્રભુએ શરૂ કર્યું. વિ નત્તિ, નર્વાહ્યાદિ નાદારી સગ-૨ કલાક-૯૭૯. દંડનીતિ એ અર્વ અન્યાય રૂ૫ સપને વશ કરવામાં જાંગુલીમત્ર સમાન છે. આ રીતે પ્રથમ મહારાજા ગષભદેવે રાજ્યાભિષેક પછી પૃથ્વીનું પાલન કરવામાં શ્રેષઠલાખ પૂર્વ પસાર કર્યા – એક વખત નંદનવન ઉધાનમાં પ્રભુ અવધિજ્ઞાનથી સંસારની વિચિત્રતાનું વિચાર કરે છે કે –
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy