SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શકતામર સહાયન્ય પૂજનવિધિ ****** વેરનિ પ્રથમ પવ પ્રથમ સગ` લેાકે-૪૦. ધાન્યના કણાની જેમ રત્નના ઢગલાઓના સ્વામી ધનાસા વાહે-વસંતપુર નગરે જવા માટે ઉદ્ઘોષણા કરાવી એ સાથે સાથે ઘણા શિષ્યાના પરિવાર સહિત ધ ઘોષસૂરીશ્વરજી પણ પધાર્યા. તે વખતે ભેટણામાં શ્રેષ્ઠિને કોઈ મિત્રે પાકેલી કેરીઓ આપી તે પાકેલા આંબાઆને ગ્રહણ કરવા માટે તેમણે આચાય – મીજીને વિનતિ કરી ત્યારે સૂરીશ્વરે કહ્યું કે – જૈન સાધુઓને યાવજીવ ચિત્તને અડવાને પણ ત્યાગ હોય છે. સૃષ્ટિને જાવીદ શ્રોવહતં ત્તિ નઃ। નસ્ત્રષ્ટુમત્તિ વેત દ્દેિ પુનઃ શ્રાદ ! લાત્િતુમ્ ॥સ-૧ શ્લોક-૬૦ રાજ્ય નિમીદલે મંવિતું 7 માિિમઃ । સગાઁ-૧ શ્લોક-૬૧. એ સાંભળી શ્રેષ્ઠી ખૂબજ ભક્તિવાલા બન્યારસ્તામાં વર્ષા ઋતુ લાંબીચાલી અઢવીમાં સા'ની ખાદ્ય સામગ્રી ખૂટવા લાગી. સાથેના માણસે જગલમાં ફલાદિ ખાવા લાગ્યા ત્યારે ધનાસા વાહને અચાનક યાદ આવ્યું કે – મારીસાથે પધારેલા સુચિત્તના ત્યાગી જૈન સાધુઓ કેવી રીતે જીવન નિર્વાહ કરતા હશે ? તરત જ આચાય શ્રીજીને વંદન કરી સાધુઓને ગાચરી માટે માકલવા આગ્રહ કર્યાં – બન્ને સાધુએએ અકલ્પ્ય આહારાદિની ના કહેતાં શ્રેણીની ઘી ઉપર નજર પડતાં પ્રાસુક એવું ઘી ભાવપૂર્ણાંક વહેારાવતાં ધનાસા નાહ ત્યાં સસ્ય પામ્યા. તદ્દાની સાર્થવાદેન વાનસ્વામ્ય પ્રમાવતઃ હેમે મોક્ષ તરોવાન, વોષિવીન મુત્યુત્ક્રમમ્ ॥ સ-૧ શ્લોક-૧૪૩, બીજા ભવમાં જમૂદ્રીયના ઉત્તર કુર ક્ષેત્રમાં યુગલિક પુરૂષ થયા ત્રીજા ભવે સૌધમ દેવલાકમાં દેવ થયા ચેાથા ભવમાં પશ્ચિમ મહાવિદેહના ગ'ધિલાવતી વિજયમાં ગધ સમૃદ્ધિનગરમાં વૈતાઢય પર્યંતની વિદ્યાધર શ્રેણીના અધિપતિ શતબલ રાજાના મહાબલ કુમાર પુત્ર થયા. પુત્રને રાજ્ય સોપી શતમ રાજાએ દીક્ષા લીધી. અનેક રાણીઓના સ્વામી મહાબલ રાજા પાંચે ઇન્દ્રિઓના સુખભાગમાં ||૧૦||
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy