SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ક चार विधौं = -: મ કા શ કી ય :સટીક રૌત્યવંદનભાવ્યને અમે સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. મૂળ ગ્રંથના કતાં છે તપગચ્છગગનનિમણી આચાર્યદેવ શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજા. ટીકાના રચયિતા છે તેમના જ શિષ્ય શ્રી ધર્મજીતવિજયજી મ. ' ધર્મનું મૂળ નંખા છે. લલિતવિસ્તરામાં હરિભસૂરિ મહારાજ જણાવે છે, “g tત્ત નૂપૂરા થંના" વંદનાને સર્વશ્રેષ્ઠ વિષય છે દેવ-ગુરુ........કેમકે વિશ્વમાં સર્વશ્રેષ્ઠ તત્ત્વ દેવ-ગુરુ છે. દેવ અને ગુરુ તત્વની બે વિશેષતા છે, અનંતગુણનું સ્વામીત્વ અને પપકાર. આથી દેવગુરુની વંદના દ્વારા બે ગુણે સિદધ થાય છે. (૧) કૃતજ્ઞતા અને (૨) ગુણાનુરાગ. કૃતજ્ઞતા અને ગુણાનુરાગ એ ધર્મના પાયા છે. આ બે પ્રારંભિક ગુણો જેનામાં હોતા નથી એ છ ઉત્તમકેટિના ધર્મને સાધી શક્તા નથી. ત્યવંદના અને ગુસ્વદના એ કૃતજ્ઞતા અને ગુણાનુરાગની સાધના છે. ચૈત્યવંદના અને ગુવંદના ગમે તે રીતે નથી કરવાની, પણ વિધિપૂર્વક કરવાની છે. તે જ તે વિશેષ લાભદાયી બને. વિધિપૂર્વક ચૈત્યવાન અને ગુરૂવંદન કરનાર આગળ વધીને અનેક પ્રકારના સંયમતપ-ધર્મને પામે છે. સંયમ અને તષધર્મની સાધના પચ્ચકખાણુથી થાય છે. આમ મોક્ષ માર્ગના આરાધક પ્રત્યેક જીવને ચૈત્યવંદન-ગુરુવંદન અને પચ્ચક્ખાણની વિધિ જાણવાની અત્યંત આવશ્યક્તા છે. તીર્થંકર ભગવતેએ, ગણુધરભગતિએ બતાવેલી શ્રુતપરંપરાથી આવેલી મૈત્યવંદનાદિ વિધિને દેવેન્દ્રસૂરિ મહારાજે ત્રણ ભાગ્યમાં સંગ્રહ કર્યો છે.
SR No.600278
Book TitleChaityavandanbhashyam
Original Sutra AuthorDevendrasuri, Dharmkirtisuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year1988
Total Pages490
LanguageSanskrit
ClassificationManuscript
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy