________________
फल भरे पूजतां जगतस्वामी, मनुजगति वेल होय सफळ पामी । सकळ मुनि ध्येयगति भेद रंगे, ध्यावतां फळ समाप्ति प्रसंगे ॥ इति फलपूजा ८
દશાન્તિસ્નાત્ર (૧૨) અષ્ટપ્રકારી પૂજા કરી, પછી પ્રભુને જમણે પડખે શ્રી શાન્તિદેવીનો કુંભ સ્થાપીએ (કુંભ-સ્થાપનની
ISી વિધિ પેઠે) પછી ગ્રહસ્થાપન, દિકપાલસ્થાપન તથા નંદ્યાવર્તસાથિયા પ્રમુખ અષ્ટમંગલની સ્થાપના કરવી, પછી દશદિપાલ અને ગ્રહોને પવિત્ર બલિબાકળા દેવા. (દિકપાલ બૃહદ્ આહાન વિધિ પ્રમાણે જુઓ. પત્ર-૫૫)
(૧૩) તેમાં સોનાવાણી ૧, ફૂલ ૨, કંકુ ૩, ચંદન ૪, હાથમધ્યે રાખી વાજતે-ગાજતે. ‘ૐ ક્ષ | ક્ષેત્રપાનાય નમ:' એ પ્રમાણે કહી પૂર્વદિશા તરફ ઉછાળવું. ‘૩ દૂ વિસ્થાનાય નમ:ા એ પ્રમાણે કહી દક્ષિણ દિશા તરફ ઉછાળવું. » પ્રદાય નમ: I એ પ્રમાણે કહી ઉર્ધ્વદિશા (આકાશ તરફ)
ઉછાળવું. ૩% હીં પોશમાવો નમ:' એ પ્રમાણે કહી પશ્ચિમ દિશા તરફ ઉછાળવું. ‘ૐ. શાન્તિસ્નાત્રી
શ્રી નિનશાસનવી નમ: I' એ પ્રમાણે કહી ઉત્તર દિશા તરફ ઉછાળવું. આ પ્રમાણે વિધિ ક્ષેત્રપાલાદિક પૂજીએ.
૮૦ | (૧૪) પછી સિંહાસન પાસે સ્નાત્રકારોને ઉભા રાખી નીચે પ્રમાણે બોલવું. કળશ સોનાવાણી જિ. પાણીએ ક્ષીરોદક ભરી, પંચામૃત શાન્તિઘોષણાપૂર્વક (ઉચ્ચર) સ્નાત્ર કરીએ. ગાથા યથા :દિલી
For Personal Private Use Only