SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ ॥ સંક્ષિપ્ત પાટલા પૂજન વિધિ Jain Education International ( संक्षिप्त पाटलापूजननी विधि) સંક્ષિપ્ત પાટલા પૂજનમાં પ્રથમ નવગ્રહને બદલે દશિક્પાલ પૂજન કરાવાય છે. સામાન્ય રીતે ખનન ખાતમૂર્હુત-શિલાસ્થાપન પ્રભુપ્રવેશ-બારશાખની વિધિ-સંઘપ્રયાણ-પરિકર અંજન પ્રતિષ્ઠા [ભગવાન સાથે અંજનશલાકા ન હોય તો] ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા વિ. અનેક વિધાનોમાં સંક્ષિપ્ત પાટલાપૂજન કરવું જરૂરી છે (૧) દશદિક્પાલ પૂજન : પ્રથમ બાકળા મન્દ્રિત કરી બાકળા આપવા બાકળા વિસ્તારથી આપવા. આગારમાં જે તે પ્રસંગનો ઉલ્લેખ કરવો. પછી દશિદક્પાલનાં પાટલા ઉપર કુસમાંજલિથી ક્રમવાર શ્લોક-મંત્રો બોલી પૂજન કરાવવું પછી કેસરપૂજા-પુષ્પપૂજા-ધૂપ-દીપપૂજા અને અક્ષત-તામ્બૂલ-દ્રવ્ય-ફલં [પાન-ચોખા-સોપારી-પૈસા-બદામપતાસા] પૂજા કરાવવી પછી ફળ નૈવેદ્યનો થાળ લઈ ઉભા રહે અને મંત્ર બોલે અને થાળમાં રાખેલી સર્વ ચીજો પાટલા ઉપર પધરાવે. નોંધઃ- દશિદક્પાલનાં પૂજનમાં પ્રથમ પૂર્વદિશાનાં દેવનું પૂજન આવે છે તો ૩, તા, ર્માં, હાઁ, ,, હૂઁ, . ક્ષ: વત્રાધિપતયે ફૅન્દ્ર સંૌષટ્ સ્વાહા. એ મંત્ર બોલી હથેળીમાં રાખેલ કુસુમાંજલિથી ઈન્દ્રમંડલને વધાવે. એમ ક્રમવાર દશે દિશાના દેવોનું પૂજન કરવું પછી કેસરની વાટકી For Personal & Private Use Only સંક્ષિપ્ત પાટલા પૂજન વિધિ ॥૭॥ www.jainelibrary.org
SR No.600249
Book TitleShanti Snatra Adhar Abhishekadi Vidhi Samucchay
Original Sutra AuthorGunshilvijay
Author
PublisherAmrut Jain Sahityavadhak Sabha
Publication Year1998
Total Pages240
LanguageSanskrit
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy