SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ યશૈવં તે રક્ષાં, પરષ્ટિપર્વે સવા | ॥१६२ ॥ तस्य न स्याद् भयं व्याधि-राधिश्चापि कदाचन ॥ ८ ॥ પછી સાત ધાન (૧. જુવાર, ૨. જવ, ૩. ચોળા, ૪. અડદ, ૫. મગ, ૬. ચણા, ૭. ઘઉં) એટલે તિ ,2 | શિલા સ્થાપન કોરા બાકળા (રાધ્યાં વગરના) વિસ્તારથી આપવા. આગારમાં “ શિલા સ્થાપન” વિધિ મહોત્સવે એમ તિ બોલવું. સંક્ષેપમાં દશદિપાલ, નવગ્રહ - અષ્ટમંગલ પાટલાપૂજન કરવું. આરતી - મંગલદીવો - * વિધિ શાંતિકળશ કરવાં પછી ચૈત્યવંદન કરવું. (મૂળનાયકજી નક્કી હોય અને એમનું ચૈત્યવંદન આવડતું હોય તો તે બોલવું ન આવડતું હોય તો... 1 નમ: પાર્શ્વનાથાય કહેવું ત્રણ સ્તુતિ સુધી કર્યા બાદ સિદ્ધાણં બુદ્ધાણં બોલી શ્રી શાંતિનાથ આરાધનાર્થ છે શિલા ની કાઉસગ્ન કરું, ઇચ્છે શ્રી શાંતિનાથ આરાધનાર્થ કરેમિકાઉo વંદણવત્તિયાએ. અન્નત્ય કહી એક નવકારનો સ્થાપન કાઉo પારીવ નમોદં, કહી સ્તુતિ કહેવી. તે આ . કૂર્મપ્રતિષ્ઠા વિધિ श्रीमते शान्तिनाथाय, नमः शान्तिविधायिने । त्रैलोक्यस्यामराधीश-मुकुटाभ्यर्चिताञये ॥१॥ ॥१६२॥ પછી શ્રી સુઅદેવયાએ કરેમિકાઉo અન્નત્થ એક નવકારનો કાઉ0 - પારી- નમોસ્. કહી, સ્તુતિ કહેવી. તે આ. * * * Jain Education n ational For Personal & Private Use Only www.inneby.org
SR No.600249
Book TitleShanti Snatra Adhar Abhishekadi Vidhi Samucchay
Original Sutra AuthorGunshilvijay
Author
PublisherAmrut Jain Sahityavadhak Sabha
Publication Year1998
Total Pages240
LanguageSanskrit
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy