SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ १५८ ॥ બારસાખ સ્થાપન વિધિ Jain Education International यश्चैवं कुरुते રક્ષમાં, परमेष्ठिपदैः सदा ' तस्य न स्याद् भयं व्याधि- राधिश्चापि कदाचन ॥ ८ ॥ સંક્ષિપ્તમાં દદિક્પાલ-નવગ્રહ-અષ્ટમંગળ પાટલા પૂજન કરાવવું. દશદક્પાલના પૂજનમાં સાત ધાન [જુવાર, જવ, ચોળા, અડદ, મગ, ચણા, ઘઉં] કોરા બાકળા આપવા. આગારમાં જે તે ભગવાન મૂ. ના. નું નામ લઇ [દા.ત. મહાવીર સ્વામી મૂ. નાયક હોય તો શ્રી મહાવીરસ્વામી ભગવાન આદિ નૂતન જિનમંદિરના બારસાખ ઉમરા સ્થાપના વિધિ મહોત્સવે] બાકળા આપવા. આરતી, મંગળદીવો, શાંતિકળશ કરવો. ત્યારબાદ સ્નાત્ર જળનું પાણી જે ઉંબરા હોય તે સ્થાનો પર રીશ્રી સર્વોપકવાન્ નાશય નાશય સ્વાહા । એમ સાત વાર બોલી છાંટવું. જેટલા બાર સાખ-ઉંમરા હોય તેટલા સફેદ-ખેસ (કાપડ) મિસ્ત્રી સોમપુરાને પૂછીને મંગાવવા. બધાજ બારસાખ ઉંમરાને વસ્ત્રથી ઢાંકી દેવા તેના ઉપર કેસરનાં છાંટણા કરવાં. પુષ્પથી વધાવવા. આ બધી ક્રિયા પૂર્ણ થયા પછી સોમપુરાએ અગાઉથી લાકડાની ફાચર મારીને બારસાખ ઉંમરાને ફીટ કરેલ હોય. અઢેલીને રાખેલ હોય તે લગ્ન-મુહૂર્ત સમયે ફાચર કાઢી નાખે અને સિમેન્ટ વિ. પ્લાસ્ટર કરી વ્યવસ્થિત ફીટ કરી દે. For Personal & Private Use Only બારસાખ સ્થાપન વિધિ ॥૮॥ www.jainelibrary.org
SR No.600249
Book TitleShanti Snatra Adhar Abhishekadi Vidhi Samucchay
Original Sutra AuthorGunshilvijay
Author
PublisherAmrut Jain Sahityavadhak Sabha
Publication Year1998
Total Pages240
LanguageSanskrit
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy