SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ श्री अर्हन्पौष्टिक વિધઃ | // ૨૫૮. ૩૬ ઈચ સમરસ લાકડાના બાજોઠ ના હોય તે નવા બનાવવા-પટ મુકવા માટે જોઇએ, સિહાસન સાથે તીગડા જેડ-૨, પરનારીઓ માટે બજેઠ-૧, છત્ર તથા ભુંગળી સાથે સિંહાસન પાસે મૂકવાની દીવી-૨, ફાનસ-ર, ડલાસ-૫, ૩૬ દચ સમરસ બાજોઠ, પાટલા લાકડાના ૬, ડાયનીંગ ટેબલ-૧૫, લાકડાની પાટા નંગ- ૭, જર્મનના થાળ–૭૫, જર્મનના વાટકા ૧૫ સેવા કરવાની થાળી ૨૫, વાટકી-૨૫, જર્મનના ક્લશ-૧૫, નાઇ,ચા વાળો થાળ–૧, સેનાને કળશ વાટકી વાળી, ૧૦૮, નાળચા ને કળશ-૧, વૃષભનો કળશ-૧, ચાંદીના કળશ-૪, ચાંદીના લેટા-૨, લ.સ સાથે ફાનસ-૧, ધુપધાણ-૨, થાળી વેલણ કાંસાની, દર્પણ-૧, ચાર-૧, ૫-૧, ધંટડી-૧, બેસવાના પાટલા ૨૫, લાકડાની બાજોઠી-૬, તીગડાનાં બાડ-૩, ડોલ નંગ ૪, દેગડી નંગ ૨, કુડી નંગ ૩, ભગવંતની રઈ કરવા માટે દરેક જાતના વાસણ, પૌષ્ટિક વિધાનની પહેલા દિવસની સવારની ક્રિયા. ૧ આદીશ્વર ભગવંત સિંહાસનમાં સ્થાપન કરવાના બે જણ, ૨ પંચતીર્થ આદીશ્વર ભગવંત સિંહાસનમાં સ્થાપન કરવા બે જણે, ૩ કુંભ સ્થાપન સજોડે, ૪, દીપક સ્થાપન સજોડે, પ ચાર સજેડા ઈન્દ્ર ઈન્દ્રાણ બની ભાવંતની પૂજા કરે, ૬ ટ્રસ ભોજનના થાળ ભગવંતને ધરાવે ચાર જણ, ૭ ભગવંતની ઉણુ ઉતારવા માટે કુંવારીકા. ૪, ૮ સાત દીવાની આરતી–મંગળ દં, ૬ ચાર સોડા ઈન્દ્ર ઈન્દ્રાણી બની ભગવંતની અનેક પ્રકારી પૂજા કરે, ૧૦ સંક્ષિપ્ત દશદિકપાલ પૂજન, ૧૧, સંક્ષિપ્ત નવમહ પૂજન. પહેલા દિવસની બારની ક્રિયા. પચીસ કુસુમાંજલી, ૧ ૧થી૫ કુસુમાંજલી ચાર જણ, ૨ ૬થી૧૦ કુસુમાંજલી ચાર જણ, ૩ ૧૧થી૧૫ કુસુમાંજલી ચાર જણ, ૪ ૧૬થી ર૦ કુસુમાંજલી ચાર જણ, ૫ થીરપ કુસુમાંજલી ચાર જણ, ૬ ભગવંતની આરતિ, ૭ મંગળદી. 1) [ ૬૬૮ ૨ In Educ For Personal & Private Use Only ro
SR No.600193
Book TitleArhan Mahapujan tatha Poshtik Mahapujan
Original Sutra AuthorVardhamansuri, Anantchandra
Author
PublisherShantilal Himaji Jasaji Mutha
Publication Year
Total Pages180
LanguageSanskrit
ClassificationManuscript
File Size19 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy