SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ पाइअविन्नाणकहा. आमुख I ૯૨ (૩૭):-કાષ્ઠ મુનિની આ કથા જગમાં છે કેવી વિચિત્ર પ્રકૃતિ ધરાવતા હોય છે. અને તેમાં ધર્મની આરાધના કરનારને કેટલું સાવધ રહેવું પડે છે-સહન કરવું પડે છે. એ સમજાવે છે. ૯૩ (૩૮):--સાગર શેઠના જેવા વિશ્વમાં ડગલેને પગલે મળી આવે છે. લેભના બૂરા પરિણામ કેવા આવે છે. એને ચીતાર આ કથામાં છે. ૯૪ (૩૯)-કૂર્મપુત્રની આ ધમકથા અનેખી છે. ગૃહસ્થલિંગે કેવળજ્ઞાન તે થાય પણ તે થયા પછી ગૃહવાસમાં છ- છ મહિના રહેવાનું અને એ આ ચરિત્રમાં છે. બે હાથના શરીવાળાને કેવળજ્ઞાન થઈ શકે તેનું આ દૃષ્ટાન્ત છે. પૂર્વ જન્મ તે વિચિત્ર છે. પણ જીવ સમજણના ક્ષેત્રમાં આવ્યા પછી શુભભાવનાને બળે થોડા સમયમાં કેવું સાધી લે છે–તે આ કથાથી સમજાય છે. ૯૫ (૪૦)-પરોપકાર કરનારા પાછું વાળીને જોતાં નથી. વિક્રમાદિત્યની આ વાર્તા અપકારકરનાર ઉપર પણ કે ઉપકાર કરે છે તે જણાવે છે. ૯૬ (૪૧):- ધન દાટનારા ગમે તેટલા સાવધ રહેતા હોય તે પણ દાટેલું ધન પછીથી પિતાના હાથમાં આવશે એમ માનવું કેવું ભૂલ ભરેલું છે એ વાત સમજવી સહેલી હોવા છતાં લોભ વશ જીવ એ સમજી શકતા નથી. ચારની આવી હકીક્ત સહસમક્ષની વાતમાં પૂર્વભૂમિકા રૂપે પણ મળે છે. વાત વાંચવા જેવી છે તે કરતાં વિચારવા જેવી વિશેષ છે. ૯૭ (૪૨): સનત કુમાર ચક્રવતી અત્યન્ત સ્વરૂપવાન હતા. પણ રૂપનું અભિમાન કર્યું અને બાજી બગડી ગઈ. છતાં એ સાત્વિક આત્માએ બગડેલી બાજી સુધારી લીધી. બગડતી બાજી સુધારી લેવી એ પરમ શિક્ષણ છે. આ કથાથી એ સર્વ શિખવા જેવું છે. Jain Education International For Personal & Private Use Only ainelibrary.org
SR No.600189
Book TitlePaia Vinnan Kaha Trayam Part 02
Original Sutra AuthorKastursuri, Chandrodayvijay
Author
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1971
Total Pages232
LanguageSanskrit
ClassificationManuscript
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy