________________
અનમેદના સહયોગની
કે
રૂ. ૧૦,૦૦૦/- પૂજય આચાર્ય દેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન સરળસ્વભાવી પૂ. મુનિરાજશ્રી જયતિલક વિજયજીના ઉપદેશથી શ્રી મહાવીર જૈન વેતાંબર મંદિર નં. ૪, દાસગ્યા લેન, ચિક પેટ કટી, બેંગલેર. રૂ. ૨,૫૦૦/- પ. પૂ. આચાર્ય દેવ શ્રી વિજયજગચંદ્રસૂરિ મહારાજના ઉપદેશથી શ્રી ખેંગારપેઠ જૈન સંઘ રૂ. ૩,૦૦૦/- ૫ ૫ તપસ્વી પ્રવર આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરાજતિલકસૂરિ મહારાજ સાહેબની પ્રેરણાથી શ્રી દાન-પ્રેમરામચંદ્રસૂરિ આરાધના ભુવન, રતલામ (મ.પ્ર.) રૂા. ૨૦૦૦ - શ્રી અજિતનાથ જૈન પેઢી, વલસાડ
ઉપરોકત સંઘ તરફથી જ્ઞાનનિધિમાંથી શ્રી ઉદયવીર ગણિ વિરચિત “પાશ્વનાથ ચરિત્ર” નામના આ ગ્રંથના પ્રકાશનને લાભ લેવામાં આવેલ છે. આ અનુપમ સહયોગની અમે ભાવભરી અનુમોદના કરીએ છીએ,
લી,
શ્રી જિનશાસન આરાધના દ્રસ્ટ
sain Education international
For Person
& Private Use Only
www.
brary.org