________________
Jain Education International
ઉપાદ્યાન
[ ૩ તના સુધીનું પ્રતિક્રમણ નિરૂપાયું છે. પછી વમાન ચાવીસીના શ્રીઋષભદેવાનંદ ૨૪ તીર્થંકરોને પ્રણામ ક જિન-પ્રવચનની અનેક વિશેષણા દ્વારા સ્તુતિ કરાઈ છે. શ્રમણને જે કલ્પે તેના સ્વીકાર અને જે ન ક૨ે તેનું પ્રત્યાખ્યાન કરી પોતાની શ્રમણતાને ખ્યાલ રાખી અઢી દ્વીપમાંના ગુનિવને વંદન કરાયુ છે. અતમાં સ યોની રક્ષામા અને મૈત્રીભાવનાના નિવેદન આ સુત્તની સમાપ્તિ કરાઈ છે.
સમસુત્તના અંતિમ ભાગમાં બે ગાથાઓ છે, તે વિદત્તસુત્તમાં અંતમાં ગા. ૪૯ ને ૫૦ રૂપે જેવાય છે; બાકીના બધો ભાગ ગદ્યમાં છે. આ ગાથા નીચે મુજબ છેઃ—
"खामेमि सव्वजीवे सच्चे जीवा खमंतु मे । मिती मे सम्वभूपसु बेरं मज्झ न केणइ ॥ १ ॥
एवमहं आलो निंदिन गरहि दुर्गछि सम्मं । तिविहेण पडिक्कतो वंदामि जिणे चउव्वीसं ॥ २ ॥ સમણુસુત્તને ‘ અઠ્ઠાઇજેસુ 'વાળા અંશ શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં વિવિધ સૂત્રો પૈકી એક સૂત્રરૂપે જોવાય છે. ટીકા—હરિભદ્રસૂરિએ સમણુસુત્ત ઉપર વિસ્તૃત અને મનનીય ટીકા રચી છે. ચાર ધ્યાનનું સ્વરૂપ આલેખી વિસ્તારાથે એમણે જિનભદ્રગણુિ ક્ષમાશ્રમણકૃત રઝણુઝયણ ( ધ્યાનાધ્યયન ) આપી એની મનેરમ વ્યાખ્યા કરી છે.
૧ આના પ્રારંભ પત્ર પ૭૪થી થાય છે. ૨ આ ઝાણસયગ (ધ્યાનશતક)ના નામે સુપ્રસિદ્ધ છે. આ મનનીય કૃતિના ચુ. અનુવાદ પ્રાશિત થવા ઘટે.
For Private & Personal Use Only
www.jainelibrary.org