________________
श्रीकल्प
किरणावली
|||||
મૃ. ૯, આ, નાં
HAZUR COURT ૪૮ પર હજુર હુકમ
હેજર કાટ વસ્થાન મુ 'Tી.
MULI STATE મૃલીના શ્રી જીન મંદિરમાં બિરાજતી પ્રતિમા એ પૈકી પાંચ પ્રતિમાની અ'જન સલા કા જન આચાર્ય મહાન રાજ શ્રી માણે કસાગરસૂરીજી હ તક સંવત ૧૯૯૬ના માગસર સુદી ૮ની મહાન પવિત્ર તીથીના રોજ થયેલ છે જેની ચાદગીરીમાં નીચે મુજબ કરવાનું ફરમાવવામાં આવે છે, ૧. હર સાલ આ ભ તીથીએ (માગસર સુદી ૪) સદરહું મદિરમાં સ્ટેટ તરફથી આગ ચડાવ
વાનું તથા પ્રભુજીની પૂજા ભણાવવાનું ફરમાવવામાં આવે છે અને તે બદલ વડાપ કે રા. ૧૨-૦૦ બાર દેરાસરને આમ તેજુરી એફી સરે તેજ દિવસે પેાતાની સહીના બીલથી આ પવા દર સાલ માગસર શુદી ૪ ને દિવસ જાહેર તહેવાર તરીકે ગણી સ્ટેટની તમામ ઓફીસમાં
રજા પાઠવી. ૩. સદર હે દી વસે શીકાર – ધી માટે જ આડર કાઢવા.
અમલ થવા આ હકમની એક નકલ આ જમ ટ્રેઝરી એ ફી સર તરફ તથા જાણ થવા માટે એક ન કલ મહું રોજ શ્રી માણેકસાગરજી તરફ તથા એ ક નકલે શ્રી જૈન દેરાવાસી સ ધ તરફ મોકલવી. તા. ૧૮ નવેમ્બર સને ૧૯૪૧. (સહા) ગેાવી દેજી પેપટભાઈ (Ed.) M , K, Shah (Sd.) Harischandras/nhji હું, પ. અસી. મુલી.
ચી. કારભારી, મુલી.
| ઠાકોર સાહેબ, મુલી. - અસલ સાથે મુકાબુલ કરનાર તુલસીદાસ ઓઘડ, કારકુને ખરી નકલ જાણ થવા માટે શ્રી માણેકસાગરસુરીજી મહારાજ તરફ રવાના તા. ૨૧-૧૧-૪૧,
| HD, Goda For હર ચીરતદાર મુલી સ્ટેટ,
| 8 ||
For Private Peronis