SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ જરા.... .... મિનિટ... !! તમે જાણો છો ? આચાર્ય શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્ત્વજ્ઞાન શાળાની સપ્રવૃતિ......ના તો બરાબર જાણી લા આ જ્ઞાનપરબમાં આવનાર આત્માઓ પોતાની જ્ઞાનતૃષ્ણાને અહિં બરાબર સમાવી શકે છે, અહિં આવનાર સાધુ સાધ્વીજી મહારાજોને જ્ઞાનપ્રાપ્તિ થાય તે માટે ઉપરોકત સંસ્થાએ ૨/૩ પંડિતવર્ષોની વ્યવસ્થા કરેલ છે. તે પંડિતવોં પૂજ્ય સાધુ સધ્વીજી મ. ની જ્ઞાનતૃષ્ણા ને ખૂબજ સારી રીતે શમાવે છે. તદ્ઉપરાંત આ સંસ્થામાં અતિસુંદર અને સુવિશાલ મુદ્રિત તેમજ હસ્તલિખિત જ્ઞાનભંડાર છે. જેમાં દરેક ભાષાનાં પુસ્તકો ઉપલબ્ધ છે. જેને એકવાર ફકત જોવાથી પણ અતિવ આનંદ થાય તેમ છે. તે સિવાય આવા પ્રાચીન ઉપયોગી ગ્રંથોનું પ્રકાશન કરવાનું કાર્ય પણ આ સંસ્થા એ આરસ્યું છે. અંતે એક ખુશખબર.... અમદાવાદ શહેરની બહારના વિસ્તારમાં રહેલા પૂજ્ય સાધુ સાધ્વીજી મ. પણ આવી જ્ઞાનપરબ નો લાભ લઈ શકે તે હેતુથી આ સંસ્થા નારણપુરા વિસ્તારમાં ઝવેરીપાર્ક જૈન દેરાસર ની સામે ટુંક સમયમાં જ પાઠશાળાની શરૂઆત ક૨વાનું વિચારે છે. અને છેલ્લે આ વિરાટ કા વામન એવા અમે કઈ રીતે કરીએ છીએ, ? તે પણ જાણી લો પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રી વિજય રામસૂરીશ્વરજી મ. નો આવી સત પ્રવૃતિ અંગે અમોને તે પૂજ્યશ્રીનો નિત્ય ઉપદેશ આવા શુભ કાર્યો માં પ્રેરણા રૂપ છે. અન્યથા આવું વિરાટ કા વામન એવા અમે શું કરવાના હતા ? For Private & Personal Use Only Jain Education International 2019_05 www.jainelibrary.org
SR No.600036
Book TitleUpdesh Prasad Part_3
Original Sutra AuthorN/A
AuthorVijaylaxmisuriji
PublisherSurendrasurishwarji Jain Tattvagyanshala Ahmedabad
Publication Year
Total Pages512
LanguageSanskrit
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy