SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ જરા. બે... મિનિટ...!! તમે જાણો છો ? આચાર્ય શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્વજ્ઞાન શાળાની સખ્રવૃતિ....ના તો બરાબર જાણી લે આ જ્ઞાનપરબમાં આવનાર આત્માઓ પોતાની જ્ઞાનતૃષ્ણાને અહિ બરાબર સમાવી શકે છે, અહિં આવનાર સાધુ સાધ્વીજી મહારાજને જ્ઞાનપ્રાપ્તિ થાય તે માટે ઉપરોકત સંસ્થાએ ૨/૩ પંડિતવર્યોની વ્યવસ્થા કરેલ છે. તે પંડિત પૂજય સાધુ સધ્વીજી મ. ની શાનનુણા ને ખૂબ જ સારી રીતે શમાવે છે, તદુઉપરાંત આ સંસ્થામાં અતિસુંદર અને સુવિશાલ મુદ્રિત તેમજ હસ્તલિખિત જ્ઞાનભંડાર છે. જેમાં દરેક ભાષાનાં પુસ્તકો ઉપલબ્ધ છે. જેને એકવાર ફકત જોવાથી પણ અતિવ આનંદ થાય તેમ છે. તે સિવાય આવા પ્રાચીન ઉપયોગી ગ્રંથોનું પ્રકાશન કરવાનું કાર્ય પણ આ સંસ્થા એ આરહ્યું છે. અંતે એક ખુશખબર અમદાવાદ શહેરની બહારના વિસ્તારમાં રહેલા પૂજ્ય સાધુ સાધ્વીજી મ. પણ આવી શાનપરબ નો લાભ લઈ શકે તે હેતુથી આ સંસ્થા નારણપુરા વિસ્તારમાં ઝવેરીપાર્ક જૈન દેરાસર ની સામે ટુંક સમયમાં જ પાઠશાળાની શરૂઆત કરવાનું વિચારે છે. અને છેલ્લે આ વિરાટ કાર્ય વામન એવા અમે કઈ રીતે કરીએ છીએ, ? તે પણ જાણી લો પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રી વિજ્ય રામસૂરીશ્વરજી મ. નો આવી સત પ્રવૃતિ અંગે અમોને તે પૂજ્યશ્રીનો નિત્ય ઉપદેશ આવા શુભ કાર્યો માં પ્રેરણા રૂપ છે. અન્યથા આવું વિરાટ કાર્ય વામન એવા અમે શું કરવાના હતા ? Jain Education International 2010_05 For Private & Personal Use Only www.janelibrary.org
SR No.600035
Book TitleUpdesh Prasad Part_2
Original Sutra AuthorN/A
AuthorVijaylaxmisuriji
PublisherSurendrasurishwarji Jain Tattvagyanshala Ahmedabad
Publication Year
Total Pages354
LanguageSanskrit
ClassificationManuscript
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy