________________
હાલ આ પુસ્તકાલયમાં ૬૦૦૦ ઉપરાંત સંસ્કૃત પ્રાકૃત- ગુજરાતી ગ્રંથો સંગ્રહિત છે. છાપેલી પ્રતિઓ આશરે ૩૦૦૦ છે અને ૪૦૦૦ ઉપરાંત હસ્તલિખિત ગ્રંથો સંધરેલા છે, જેનું લિસ્ટ રજીસ્ટાર આકારમાં છે અને ઈડકસ ફોર્મમાં કાર્ડ બનાવી રાખેલાં છે. આ પુસ્તકોનો ઉપયોગ દરેક સમુદાયના સાધુ સાધ્વીજી મહારાજે કરે છે. આ પુસ્તકાલયમાં વાંચનાલય પણ છે. જેના દૈનિક વર્તમાનપત્રો, સાપ્તાહિકો તથા માસિકપત્રો મંગાવવામાં આવે છે.
૨૪-૨-૧૯૮૮
ચારચંદ ભોગીલાલ શાહ મેનેજીગ ટ્રસ્ટી
Jain Education International 2010_05
For Private & Personal use only
www
brary.org