________________
TO
હું
| [૨૧૩] ભારદ્વાજગોત્રી સ્થવિર ભજસથી અહીં ઉડુવાડિય નામે ગણ નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને ત્રણ કુલો નીકળ્યાં છે.
પ્ર.- હવે તે કઈ કઈ શાખાઓ? ઉ.- શાખાઓ આ પ્રમાણે છે. ૧ ચંપિજિયા, ૨ ભિિજ્જયા, ૩ કાકદિયા, ૪ મેહલિજિયા. પ્ર.- હવે તે કયાં કયાં કુલો કહેવાય ? ઉ.- કુલો આ પ્રમાણે છે. ૧ ભજસિય, ૨ ભદ્દગુત્તિય અને ત્રીજું નસભદ્. અને ઉડુવાડિયગણનાં એ ત્રણ જ કુલો છે.
[૨૧૪] કુંડિલગોત્રી કામિટ્ટિ સ્થવિરથી અહીં વસવાડિય નામે ગણ નીકળ્યો. તેની આ ચાર શાખાઓ અને ચાર | કુલો નીકળ્યાં છે.
5 ધક છ છ વકી
presy.oy