SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ઈં y ૪૪ סול הצ סיל H ૧૭૦ guys ઈ. T [૨૦૫] શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગોત્રી હતા. તેમને અગ્નિવૈશાયનગોત્રી સ્થવિર આર્ય સુધર્મા નામે અંતેવાસી-શિષ્ય હતા. =>> D ( D 6-21 79-23 અગ્નિવૈશાયનગોત્રી સ્થવિર આર્ય સુધર્માને કાશ્યપગોત્રી સ્થવિર આર્ય જંબુ નામે અંતેવાસી હતા. કાશ્યપગોત્રી સ્થવિર આર્ય જંબુને કાત્યાયનગોત્રી સ્થવિર આર્ય પ્રભવ નામે અંતેવાસી હતા. કાત્યાયનગોત્રી સ્થવિર આર્ય પ્રભવને વાત્સ્વગોત્રી સ્થવિર આર્ય સિજ્જૈભવ (શય્યભવ) નામે અંતેવાસી હતા, આર્ય સિજ્જૈભવ મનકના પિતા હતા. આર્ય સિજ્જૈભવને તુંગિયાયનગોત્રી સ્થવિર જસભદ્દ નામે અંતેવાસી હતા. [૨૦૬] આર્ય જસભદ્દથી આગળની સ્થવિરાવલિ સંક્ષિપ્ત વાચનો દ્વારા આ પ્રમાણે કહેલી છેઃ તે જેમકે; તંગિયાયનગોત્રી સ્થવિર આર્ય જસભદ્દને બે સ્થવિરો અંતેવાસી હતાઃ એક માઢરગોગના આર્ય સંભૂતિવિજય સ્થવિર અને બીજા પ્રાચીન ગોત્રના આર્ય ભદ્રબાહુ સ્થવિર. co. စာ တ ကာ ઈ ૧૭૦ ઈં www.jainaidrary.org
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy