________________
ઈ
D) D () D
૧૬૬
ઈં
ઈં
સ્થવિરાવલિ
[૨૦૧] તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણો અને અગીયાર ગણધરો હતા. [૨૦૨] પ્ર.-તે કયા હેતુથી હે ભગવંત ! એમ કહેવાય છે કે ‘શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણો અને અગીયાર ગણધરો હતા.
ઉ.-શ્રમણ ભગવાન મહાવીરના ૧ મોટા (શિષ્ય) ઈન્દ્રભૂતિ નામે ગૌતમ ગોત્રના અનગારે પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૨ વચલા (શિષ્ય) અગ્નિભૂતિ નામે ગૌતમ ગોત્રના અનગારે પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૩ નાના ગૌતમગોત્રી અનગાર વાયુભૂતિએ પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૪ ભારદ્વાજગોત્રી સ્થવિર આર્યવ્યક્તે પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૫ અગ્નિવૈશાયનગોત્રી સ્થવિર આર્ય સુધર્માએ પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૬
વાસિષ્ઠગોત્રી સ્થવિર મંડિતપુત્રે સાડા ત્રણસેં શ્રમણોને વાચના આપેલી છે, ૭ કાશ્યપગોત્રી સ્થવિર મોર્યપુત્રે સાડા ત્રણસેં
s
શ્રમણોને વાચના આપેલી છે, ૮ ગૌતમગોત્રી સ્થવિર અકંપિત અને હારિતાયનગોત્રી સ્થવિર અચલભ્રાતા-એ બન્ને
Jain Education International
onal Use On
סל 410 מל : - יו פעל (1) פעל
૧૬૬
www.jainelibrary.org