________________
૧૬૫
OE
ઈઈ
એ રીતે પૂરેપૂરાં એક લાખ પૂર્વ વરસ સુધી શ્રમણપર્યાયને પામ્યા. એ રીતે એકંદર પોતાનું ચોરાશી લાખ પૂર્વનું પૂરેપૂરું છે આયુષ્ય પાળીને, વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રકર્મ ક્ષીણ થતાં આ સુષમદુઃષમા નામની અવસર્પિણીનો ઘણો સમય
વીતી જતાં અને હવે તે અવસર્પિણીના માત્ર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં બરાબર એ સમયે જે તે હેમંત ૠતુનો ત્રીજો માસ, પાંચમો પક્ષ એટલે માઘ માસની વિદ તેરશના પક્ષમાં અષ્ટાપદ પર્વતના શિખર ઉપર શ્રીૠષભ અરહંત બીજા ચૌદ હજાર અનગારો સાથે પાણી વગરના ચઉદસ ભક્તનું તપ તપતાં અને એ વેળાએ અભિજિત નક્ષત્રનો જોગ થતાં દિવસના ચડતે પહોરે પથંકાસનમાં રહેલા કાલગત થયા, નિર્વાણ પામ્યા.
amy ange ne am
[૨૦૦] કૌશલિક અરહંતના ઋષભનું નિર્વાણ થયે ત્રણ વરસ અને સાડા આઠ માસ વીતી ગયા, ત્યાર પછી પણ બેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ કમ એવી એક કોટાકોટી સાગરોપમ જેટલો સમય વીતી ગયો, એ
સમયે શ્રમણ ભગવાન મહાવીર પરિનિર્વાણ પામ્યા, ત્યાર પછી પણ નવસ વરસ પસાર થઈ ગયાં અને હવે એ દસમા
સૈકાના એંશીમા વરસનો આ સમય છે. ત્યારે ગ્રંથવાંચન થયું.
ઈ
૧૬૫
ઇઇ