________________
જ રી ભાણ
ચૌદસે અવધિજ્ઞાનીઓની, એક હજાર કેવલજ્ઞાનીઓની, અગિયારસે વૈક્રિયલબ્ધિવાળાઓની તથા છમેં ત્રઋજુમતિજ્ઞાનવાળાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. તેમના એક હજાર શ્રમણો, તથા બે હજાર આર્યાઓ સિદ્ધ થઈ એટલે એમની એટલી સિદ્ધ થનારાઓની સંપદા હતી. તેમના સાડા સાતમેં વિપુલમતિઓની, છમેં વાદીઓની અને બારસે અનુત્તર વિમાનમાં જનારાઓની સંપદા હતી.
[૧૧૮] પુરુષાદાનીય અરહંત પાસના સમયમાં અંતકૃતોની ભૂમિ બે પ્રકારની હતી. તે જેમકે-એક તો યુગાંતકૃતભૂમિ અને બીજી પર્યાયાંતકૃતભૂમિ, અરહંત પાસેથી ચોથા યુગપુરુષ સુધી જાગંતકૃતભૂમિ હતી એટલે ચોથા પુરુષ સુધી મુક્તિમાર્ગ વહેતો ચાલુ હતો. અરહંત પાસનો કેવળી પર્યાય ત્રણ વરસનો થયો એટલે તેમને કેવળજ્ઞાન થયાં બાદ ત્રણ વરસ વીત્યા પછી ગમે તે કોઈએ દુઃખોનો અંત કર્યો અર્થાત્ મુક્તિમાર્ગ વહેતો થયો, એ તેમની વેળાની પર્યાયાંતકૃતભૂમિ હતી.
[૧૫] તે કાળે તે સમયે ત્રીશ વરસ સુધી ઘરવાસમાં રહીને, વ્યાશી રાતદિવસ છઘસ્થ પર્યાયને પામીને, પૂરેપૂરાં
તે
પર Gી
Jain Education International
For
Ramon Uime only
www.ambary.org