________________
ઈ
[૧૩૩] તે કાળે તે સમયે ભગવાન મહાવીરને ઈન્દ્રભૂતિ વગેરે ચૌદ હજાર શ્રમણોની, ધ [૧૩૪] આર્યાચંદના વગેરે છત્રીસ હજાર આર્યાઓની,
[૧૩૫] શંખ શતક વગેરે એકલાખ ઓગણસાઠ હજાર શ્રાવકોની,
ag
ઇ
[૧૭૬] સુલસા રેવતી વગેરે ત્રણ લાખ અઢાર હજાર, શ્રાવિકાઓની,
[૧૩૭] જિન નહિ છતાં જિનની જેવા સર્વાક્ષર સન્નિપાતી અને જિનની પેઠે સાચું સ્પષ્ટીકરણ કરનારા એવા ત્રણસો ચૌદપૂર્વીઓની,
[૧૩૮] વિશેષ પ્રકારની લબ્ધિવાળા એવા તેરસો અવધિજ્ઞાનિઓની,
[૧૩૯] સંપૂર્ણ ઉત્તમ જ્ઞાન અને દર્શનને પામેલા એવા સાતસો કેવળજ્ઞાનિઓની, [૧૪૦] દેવ નહિ છતાં દેવની સમૃદ્ધિને પામેલા એવા સાતસો વૈક્રિયલબ્ધિવાળા શ્રમણોની,
DD DO
૧૧૯
€ €