________________
0 0 2
આD
૩ =
સિદ્ધાર્થના પુત્ર હતા, જ્ઞાતવંશના કુળમાં ચંદ્ર સમાન હતા, વિદેહ હતા એટલે એમનો દેહ બીજાઓના દેહ કરતાં બાંધામાં | વિશેષ પ્રકારના જુદા બાંધાવાળો હતો, વિદેહદિન એટલે વિદેહદિના-ત્રિશલા માતાના તનય હતા, વિદેહજન્ય એટલે ત્રિશલા માતાના શરીરથી જન્મેલા હતા, વિદેહસૂમાલ હતા એટલે ગૃહસ્થાવાસમાં ભારે સુકોમળ હતા અને ત્રીશ વરસ સુધી ગૃહસ્થવાસ કરીને પોતાના માતાપિતા દેવગત થયાં ત્યાર પછી પોતાના વડિલ મોટા પુરૂષોની અનુજ્ઞા મેળવીને | પોતાની પ્રતિજ્ઞા પૂરી થતાં છતાં ફરી પણ લોકાંતિક-જીતકલ્પી દેવોએ તે પ્રકારની ઈષ્ટ, મનોહર, સાંભળવી પ્રિય લાગે છે, એવી, મનને ગમતી, મનને ખુશ કરનારી, ઉદાર, કલ્યાણરુપ, શિવરુપ, ધન્યરુપ, મંગળરુપ, પરિમિત, મધુર અને શોભાવાળી તથા હૃદયંગમ, હૃદયને આલ્હાદ ઉપજાવનારી, ગંભીર અને પુનરુક્તિ વગરની વાણીવડે ભગવાનને નિરંતર
અભિનંદન આપ્યાં અને તેમની-ભગવાનની-ખુબ સ્તુતિ કરી, એ રીતે અભિનંદન આપતા તથા તેમની ખુબ સ્તુતિ કરતા | ન તે દેવો આ પ્રમાણે બોલ્યાઃ હે નંદ ! તમારો જય થાઓ જય થાઓ, હે ભદ્ર ! તમારો જય થાઓ, તારું ભદ્ર થાઓ, હે
ઉત્તમોત્તમ ક્ષત્રિય-હે ક્ષત્રિયનરપુંગવ! તમારો જય થાઓ જય થાઓ, હે ભગવંત લોકનાથ ! તમો બોધ પામો, આખા
SS
=
owલી
o,
Jain Education International
For Fre
e
Only
WwW
Dary.org