SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ चन्दनवालामभृतीनां चन्दनवालादीनां-ट्त्रिंशच्छ्रमणीसाहस्रीणां-पत्रिंशत्सहस्रपरिमितसाध्वीनाम् उत्कृष्टा श्रमणीसम्पदा-साध्वीरूपसम्पतिरासीत् । शङ्खपुष्कलिपभृतीनां-शङ्कः शतकापरनामा, पुष्कली च श्रमणोपासको तत्पभृतीनांतदादोनाम् एकोनषष्टिसहस्राभ्याधिकानाम् एकोनषष्टिसहस्रोत्तरकाणाम् एकशतसहस्रश्रमणोपासकानाम् एकोनषष्ठिसहस्राधिकै एकलक्षसंख्यकश्रावकाणाम् १५९००० उत्कृष्टा श्रमणोपासकसम्पदा-श्रावकरूपसम्पत्तिः जाता। तथामुलसा-रेवती मभृतीनाम्-अष्टादशसहस्राभ्यधिकानाम् अष्टादशसहस्रोत्तरकाणां,त्रिशतसहस्रश्रमणोपासिकानां-अष्टादशसहस्राधिक लक्षत्रयसंख्यकश्राविकामाम् उत्कृष्टश्रमणोपासिकासम्पदा श्राविकासम्पत्तिः जाता। तथा-अजिनानाम् अस हजार साध्वियों की उत्कृष्ट साध्वी-संपदा थी, अर्थात् छत्तीस हजार सानियां थीं। शंख, शतक-अपरनामवाले तथा पुष्कलि वगैरह एक लाख उनसठ हजार (१५९०००) श्रावकों की उत्कृष्ट श्रावक-सम्पदा थी। मुलसा रेवती (रेवती यह भगवानको भौषध दान देने वाली थी।) आदि तीन लाख अठारह हजार श्राविकाओं की उत्कृष्ट श्राविका सम्पदा थी। जिन अर्थात् सर्वज्ञ न होने पर भी सर्वज्ञ और सर्वाक्षर-सभिपाती अर्थात् લેવાને હતો. તેમના પ્રવચનની પ્રથમ ભૂમિકા વિરાગ્ય હતી. આ પ્રવચને એટલા બધા નિર્દોષ હતા અને શીતલ વહેતાં કે યોગ્ય જીવેનું વલણ આ તરફ થઈ રહ્યું હતું ને સંસારતાપમાંથી ઉગરવાનો માર્ગ ભગવાનની નિર્દોષ અને નિર્મળ વાણી છે, એમ સમજી ઘણા આત્માર્થી અને મેક્ષાથી છએ સાધુવતો અંગીકાર કર્યા. પુરુષે ઉપરાંત નિર્મળ અને સરળ હાથની બહેને પશુ સ્વઉદ્ધાર નિમિત્તે ભગવાન પાસે દીક્ષિત થઈને ભગવાનની અમૃતમય વાણીનું પાન કરવા લાગી. આ વાણી દિલને ઠંડક આપનારી હેવાથી આત્મરસ જામવા લાગ્યું. તેના પ્રતાપે સી-સમુદાયે મહાવતે અંગીકાર કર્યા, જેમની સંખ્યા છત્રીસ હજારની હતી, પુરુષો કરતાં સ્ત્રીના હદ ધર્મથી વધારે રંગાય છે, તેથી તેમની સંખ્યા પુરૂ કરતાં વધતી ગઈ. તેમનામાં સૌથી મોટા અને અગ્રેસરપદે ચંદનબાળા હતાં. જેઓ સાધુપણું લેવાને અશક્ત નિવડયા તેઓએ બાર વ્રત ધારણ કર્યા, એટલે સંસારમાં રહી પાપભીર બની સર્વ પ્રકારના વ્યાપાર તથા ભેગ અને ઉપગની વસ્તુઓનું પરિમાણ કરી ધાર્મિક ક્રિયાઓ કર્યા કરતા. નીતિપૂર્વક ધન પ્રાપ્ત કરી. નિપાપી જીવન વિતાવવાના પ્રયાસે તેઓ કરતા. આવે વગ ઘણે છેટે હતો અને તેની સંખ્યા એક લાખ ઓગણસાઠ હજારની થઈ. આ વર્ગને “શ્રાવક વગ” કહેવામાં આવ્યું, જે ભગવાનના પ્રરૂપેલા સિદ્ધાંતો અનુસાર ચાલી તેમના અનુયાયીએ ગણતા હતા. તેમાં શંખ જેનું બીજું નામ શતક હતું તે અને પુષ્કલિ વિગેરે મુખ્ય હતા. સંસારમાં રહેતા સ્ત્રીવર્ગ પણ ભગવાનના પ્રરૂપેલા બાર તેને અંગીકાર કરી જીવન भगवत्परिवार निवोणम्। सू०११७॥ Al૪૬૭ કે For Private & Personal Use Oy www.jainelibrary.org
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy