________________
श्रीकल्पसूत्रे
॥४५०॥
आसन्नां = समीपप्राप्तां निजनिर्वाणतिथिं = स्वमोक्षदिनम् अनुभूय = ज्ञात्वा मम प्रेमानुरागरक्तस्य मयि स्नेहवतः अस्य = गौतमस्य मम निर्वाणं दृष्ट्वा, केवलज्ञानोत्पत्तिप्रतिबन्धः केवलज्ञानमाप्त्यन्तरायो मा भवतु इति कृत्वा = इति विचार्य गौतमस्वामिनं देवशर्मब्राह्मणमतिबोधनार्थ देवशर्माख्यस्य ब्राह्मणस्य प्रतिबोधप्रयोजनाय, आसन्नग्रामे - पापापुरीसमीपवर्तिनि ग्रामे दिवसे प्रेषयत् = प्रेषितवान् ।
स खलु श्रमणो भगवान् महावीर; त्रिंशद् वर्षाणि अगारवासमध्ये = गृहवासमध्ये, उषित्वा = वासं कृत्वा सातिरेकाणि= साधिकानि द्वादशवर्षाणि छद्मस्थपर्याये, देशोनानि = किंचिदूनानि त्रिंशत् वर्षाणि केवलिपर्याये = केवलत्वे, एवं द्विचत्वारिंशद् वर्षाणि श्रामण्यपर्याये चारित्रपर्याये उषित्वा स्थित्वा जन्मकालादारभ्य द्वासप्तति वर्षाणि सर्वायुष्कं = सर्वमायुः पालयित्वा = समाप्य वेदनीयायुष्कनामगोत्रकर्मणि क्षीणे सति अस्या अवसर्पिण्या:= जानकर 'मेरे उपर स्नेह रखनेवाले गौतम को मेरा निर्वाण देखकर केवलज्ञान की प्राप्ति में विघ्न न हो' इस प्रकार विचार कर गौतमस्वामी को देवशर्मा नामक ब्राह्मण को प्रतिबोध देने के लिए पावापुरी के समीपवर्त्ती किसी ग्राम में दिन के पीछले समय भेज दिया ।
श्रमण भगवान् महावीर तीस वर्ष तक गृहवास में रहे। कुछ समय अधिक बारह वर्ष पर्यन्त छद्मस्थास्था में रहे। और कुछ समय कम तीस वर्ष के बली - पर्याय में रहे। इस प्रकार बयालीस वर्षों तक चारित्र - पर्याय में रहे । जन्मकाल से आरंभ करके समग्र आयु बहत्तर वर्षकी भोगी । तत्पश्चात् वेदनीय, श्रायु, પહોંચ્યા છે એમ જાણ્યું. તેને જણાતું હતું કે ઇન્દ્રભૂતિ નામના મારા પટ્ટશિષ્યને મારા પર ઘણેા અનુરાગ છે. આ અનુરાગથી ગૌતમ મારા દેહાવસાન વખતે પેતાની જ્ઞાનમિકાથી કદાચ ચુત થાય! તે તેને નિરાવરણુ એવુ કૈવલજ્ઞાન પ્રાપ્ત થવામાં વિઘ્ન ઉપસ્થિત થાય, એટaા માટે ગૌતમસ્વામીને પાસેના ગામમાં રહેનાર દેવશર્મા નામના બ્રાહ્મણના પ્રતિબાધ માટે દિવસે જ મેાકલી દીધા.
શ્રમણુ ભગવાનનું સમગ્ર જીવનનું સિંહાવલેાકન કરતાં આપણને જાણવા મળે છે કે તેના ત્રીસ વર્ષને સમય ગૃહસ્થ જીવનમાં પસાર થયા. આ જીવનમાં માલ્યાવસ્થા બાદ કરતાં તેમના બાકીના ગૃહસ્થ જીવનમાં તેમણે પોતાના ગૃહસ્થકાળ સયમીપણે અને વિરક્ત શામાં ગાળ્યો. માર વથી અધિક વખત કઠીન સાધુ અવસ્થામાં પસાર કર્યો. આ કાળમાં તેમણે ભગીરથ પ્રયાસ આદર્યા અને આત્મસાધનાની પ્રાપ્તિ કરી. બાકીના ત્રીશ વર્ષોં કૈવલીપણે વ્યતીત કરી આંતેર વર્ષનું સમય આયુષ્ય તેમણે પૂરૂ કર્યું. આ પ્રકારે ભગવાને બેતાલીસ વષેનું ચારિત્ર પાળ્યુ.. કેવળજ્ઞાન થાય છે, છતાં દેહની સ્થિતિ ઉભી રહે છે. આ દેહને આધારે વેદનીય, આયુષ્ય, નામ અને
For Private & Personal Use Only
Jain Education ational
कल्प
मञ्जरी
टीका
भगवतः निर्वाण
वर्णनम् । ॥मू०११५॥
॥४५०॥
ww.jainelibrary.org.