SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ॥४०६ || Jain Education In वनानिदग्ध वेत्र - बीजात्कदलीकाण्डस्योत्पत्ति भवति अथवा सप्तरात्रौषितं कांस्यपात्रस्थं घृतं सद्यो विषायते इत्यादि) - अपि च वर्त्तमानभवसादृश्यमागामिनि भवे न सिध्यति, यतो वर्त्तमानभवानागतभवयोः कार्यकारणभावो नास्ति । वर्त्तमानमवोऽनागतभवस्य कारणं भवतीति यन्मतं तद् भ्रान्तिपूर्ण मेत्र, परन्तु वर्त्तमानभवे यादृशा अध्यवसाया भवन्ति, तादृशाऽध्यवसायरूप कारणानुसारमेव जीवा अनागतभवसम्बन्धिकमायुर्वध्नन्ति, तदनुरूप एव जीवाना मनागतभवो भवति । किंच कारणानुरूपकार्यस्वीकारे गोमयादितो वृश्चिकादीनामुत्पत्तिर्न संभवेत् इति यदुच्यते, तदभ्यसमीचीनमेव, यतो गोमयादिकं वृश्चिकादीनां जीवोत्पत्तौ न कारणम्, किन्तु तेषां शरीरोत्पत्तावेव कारणम् । गोमयादिरूप कारणस्य, वृश्चिकादि शरीररूप कार्यस्य च आनुरूप्यमस्त्येव यतो गोमयादौ रूपरसादिगानां गुणा भवन्ति त एव गुणा वृश्चिकादि शरीरेष्वप्युपलभ्यन्ते । इत्थं च कार्यकारणयेारानुरूप्यस्वीकारेऽपि यादृशः पूर्ववस्तारा एव उत्तरभवोऽपि भवतीति न सिध्यति । इदं न ममैत्राभिमतम्, अपि तु वेदेऽप्युक्तमस्तिवर्त्तमान भव में जिस प्रकार के अध्यवसाय होते हैं, उस प्रकार के अध्यवसायरूप कारण के अनुसार, ही ita भविष्यत्कालिक भव सम्बन्धी आयु बाँधते हैं और तदनुसार ही जीवों को भविष्यत्कालिक भव होता है। तथा - कारण के अनुरूप कार्य स्वीकार करने पर गोमय (गोबर) आदि से वृक्ष आदि की उत्पत्ति की संभावना नहीं है, यह जो कहा जाता है, सो भी असंगत है; क्यों कि गोवर आदि वृश्चिकादि के जीव की उत्पत्ति में कारण नहीं है, किन्तु उनके शरीर को उत्पत्ति में ही कारण हैं। गोमयादि रूप कारण और वृश्चिकादि के शरीर रूप कार्य में सादृश्य है ही, क्यो कि गोवर आदि में रूप रसादि पुद्गलों के जो गुण हैं ही गुण वृश्चिकादि शरीर में भी उपलब्ध होते हैं। इस प्रकार कार्यकारण में सादृश्य स्वीकार करने पर भी 'जैसा पूर्वभव होता है वैसा ही उत्तर भव भी होता है' यह सिद्ध नहीं होता । ભવિષ્યના ભવનુ કારણ હાતા નથી પણ વર્તમાન ભવમાં જે પ્રકારના અધ્યવસાય હાય છે, તે પ્રકારના અધ્યવસાયરૂપ કારણુ પ્રમાણે જ ભવિષ્યના લવ સંબંધી આયુ બાંધે છે અને તે પ્રમાણે જ જીવાને ભવિષ્યકાળના ભવ હોય છે. તથા કારણને અનુરૂપ કાર્ય ના સ્વીકાર કરતાં છાણુ આદિથી વીંછી આદિની ઉત્પત્તિની સભવના હાતી નથી, એમ જે કહેવાય છે તે પણ અસંગત છે, કારણ કે છાણ વગેરે વીંછી વગેરેના જીવની ઉત્પત્તિના કારણરૂપ નથી પણ તેમના શરીરની ઉત્પત્તિના કારણરૂપ છે. છાણ આદિ રૂપ કારણુ અને વીંછી આદિનાં શરીરરૂપ કાર્ય માં સાશ્ય (સમાનતા) છે જ, કારણ કે છાણુ આદિમાં રૂપ, રસ આદિ પુખ્તલાના જે ગુણુ છે તેજ ગુણુ વી'છી આદિનાં શરીરમાં પણ હેાય છે. આ પ્રમાણે કાર્ય કરવામાં સાદૃશ્યને સ્વીકારવા છતાં પણ “જેવા na સવ હાય છે તેવા ઉત્તરભવ હાય છે” એ સિદ્ધ થતું નથી. આ કેવળ મારા જ અભિપ્રાય નથી, પણ વેદમાં પણ કહ્યુ છે JAALAAL イ IXXXXX कल्प मञ्जरी टीका सुधर्मणः समानभव विषय संशय निवारणम् । ॥सू०११०॥ ॥४०६ ॥ ww.jainelibrary.org
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy