________________
।
मञ्जरी
टीका
STRICT
D कर्म । यदि कर्म भवेत् प्रत्यक्षादिप्रमाणेन तद् लब्धं स्यात्, तन्नास्ति । यदि कर्म मन्यते, तदा तेन मूर्तेन
कर्मणा सह अमूर्तस्य जीवस्य कथं सम्बन्धो भवेत् ? अमूर्तस्य जीवस्य मूर्तात् कर्मणः उपघातानुग्रहौ कथं श्रीकल्प
भवितुं शक्नुयाताम् ? यथा-आकाशः खड्गादिना न छिद्यते, चन्दनेन नोपलिप्यते इति । तन्मिथ्या, अति
शयज्ञानिनः कर्म प्रत्यक्षत्वेम पश्यन्ति, छद्मस्थास्तु जीवानां वैचित्र्यं दृष्ट्राऽनुमानेन तद जानन्ति । कर्मणो ॥३८॥
विचित्रतयैव प्राणिनां सुखदुःखादिभावाः संपद्यन्ते यतः कश्चिज्जीवो राजा भवति, कश्चिद् अश्वो गजो वा तस्य जो है, हो चुका है और जो होनेवाला है।' इस वेद-वचन से सब कुछ आत्मा ही है, कर्म नहीं। यदि कर्म होता तो प्रत्यक्ष आदि प्रमाणों से उसकी उपलब्धि होती। परन्तु उपलब्धि नहीं होती, अतः कर्म नहीं है। यदि कर्म माना जाय तो मूर्त कर्म के साथ अमूर्स जीव का संबंध कैसे हो ? मूर्त कर्म से अमृत जीव का उपघात और अनुग्रह कैसे हो सकता हैं? जैसे आकाश खड्ग आदि से नहीं काटा जा सकता, और चन्दन आदि से लिप्त नहीं किया जा सकता। किन्तु इस प्रकार सोचना मिथ्या है। अतिशय ज्ञानी प्रत्यक्ष प्रमाण से कर्मों को देखते हैं और अल्पज्ञ जीवों की विचित्रता को देखकर अनुमान से कर्म को जानते हैं। कर्म की विचित्रता से ही प्राणियों में सुख-दुःख कि अवस्था उत्पन्न होती हैं। कोई जीव राजा "पुरुष एवेद °U° सर्व यद् भूतं यच्च भाव्यम्" अर्थात्-
मातभा पुरुष छते ॥ पुरुष छ,२ थ या છે, અને ભાવીકાળે થવાના છે તે બધા પુરુષ જ છે ! આ વેદ વચનથી, તને એવું જ્ઞાન પ્રાદુર્ભત થયું છે કે, આ જગત આત્મામય છે. કમ જેવું કાંઈ છે જ નહિ.” જે કર્મનું વિદ્યમાનપણું હોત તે, પ્રત્યક્ષ આદિ પ્રમાણે દ્વારા જણાયા વિના રહેત નહિ પણ તેની ઉપલબ્ધિ થતી નથી, માટે કમ જેવું કાંઈ છે જ નહિ. જે કદાચ “કમ' માનવામાં આવે તે, અમૂર્ત જીવની સાથે મૂતને તે સંબંધ કેવી રીતે હોઈ શકે ? ” “ મૂર્ત કમંઢારા, અમૂર્ત આત્માને ઉપઘાત કે અનુગ્રહ કેવી રીતે જણાય? જેમ આકાશ અમૃત છે, તેને મૂત એવા ખર્શ આદિથી કાપી શકાય નહિ જેમ ચંદન મૂત” છે તે તે, અમૂર્ત એવા આકાશને લેપતુ નથી; તેમ આત્મા અમૂત છે, અને કમ મૂર્ત છે, તે મૂર્ત પદાર્થ, અમૂર્ત સાથે કેવી રીતે એક રૂપ થઈ શકે? શું આવા પ્રકારના તારા મંતવ્યો વતે છે તે બરાબર છે ને ? વેદના સૂત્રને તું ઉપર પ્રમાણે અર્થ કરે છે તે પણ બરાબર છે ને ?”
અગ્નિભૂતિએ “હકારમાં પ્રત્યુત્તર આપે અને જે જે ઉપર પ્રમાણે તેના અભિપ્રાય હતા તેની કબુલાત કરી. ભગવાને વળતે જવાબ આપી કહ્યું કે, “આવા તારા અભિપ્રાયે ખેટા છે. અતિશય જ્ઞાની પુરુષો, પ્રત્યક્ષ પ્રમાણ વડે
કર્મોને દેખે છે; અને અ૯પજ્ઞાની ઓની વિચિત્રતા જોઈ અનુમાનપણે કમને જાણે છે. કમની વિચિત્રતાને લીધે - પ્રાણીઓમાં સુખદુઃખના ભાવ ઉત્પન્ન થાય છે, કોઈ જીવ જે રાજા થાય તે, કોઈ હાથી કે ઘડે થઇ તે રાજાનું
SM अग्निभूतेः
कर्मविषयक - संशय निवारणम्। मू०१०७॥
॥३८०॥
HEREw.jainelibrary.org.
Jain Education In
national