________________
श्री कल्प
सूत्रे
॥ ३७३ ॥
海鮮
लक्षणलक्ष्यमाणोऽयम् = एवं आत्मा जीवः, ज्ञानप्रयः = ज्ञानघनरूपः इति श्रतः जीवोऽस्तीति मतं सिद्धम् । - इत्यादि प्रभुवचनं श्रुत्वा तस्य इन्द्र भूतेः मिध्यात्वं जले लागमित्र सूर्योदये तिमिरमित्र, चिन्तामणौ दारिद्रय-मित्र गलितं नष्टम् । तेन सम्यक्त्वं प्राप्तम् । ततः खलु सः इन्द्रभूतिः भगवन्तः = श्रीमहावीरप्रभुं वदन्ते नमस्यति, वन्दित्वा नमस्थित्वा, एवं वक्ष्यमाणं वचनम् अत्रादीत - हे भदन्त ! वृक्षस्य उच्चत्वम् मातुं = परिच्छेत्तुं वामनजन इव अहम् मतिमन्दः = अल्पबुद्धि: स्वां=सर्व श्री वीरस्वामिनं परीक्षितुं समागतः । हे स्वामिन् ! यस्त्वया मां प्रतिबोधो दत्तः, तेन=प्रतिबोधेन अहं संसाराद् विरक्तो जातोऽस्मि । अतः = सांसारिकविषयतो विरक्तत्वात् मां प्रव्राज्य = दीक्षित्वा दुःखपरम्पराऽऽकुलात् = अनेक दुःखयुक्तात् भवसागरात् = संसारसमुद्रात् वारय ।
Jain Education International
ततः खलु श्रमणो भगवान् महावीरः “अयम् = इन्द्रभूतिः मे मम प्रथम = आद्यः, गणधरो भविष्यति ” इति कृत्वा तम इन्द्रभूर्ति पञ्चशतशिष्यसहितं निजहस्तेन - प्रात्राजयत् = दीक्षितवान् ।
चित्त आदि लक्षणों से प्रतीत होनेवाला यह आत्मा ज्ञानघनरूप है। अतः जो है, यह मत सिद्ध हुआ । इत्यादि प्रभु के वचनोंको सुनकर इन्द्रभतिका मिध्यात्व उसी प्रकार गल गया, जैसे जल में लवण गल जाता है, सूर्यका उदय होने पर अंधकार नष्ट हो जाता है और चिन्तामणि की प्राप्ति हो जाने पर दरिद्रता का नाश हो जाता है। इसी तरह इन्द्रभूति को सम्यक्त्वकी प्राप्ती हो गई ।
तत्पश्चात इन्द्रभूति ने भगवान् महावीर को वन्दन और नमस्कार किया । वन्दन - नमस्कार करके इस प्रकार कहा- भगवन्। जैसे वामन - छोटि कायवाला वृक्ष की ऊँचाई को मापने के लिए चले, उसी प्रकार में मतिहीन आप सर्वज्ञकी परीक्षा करनेवाला था ! हे भगवान् ! आपने मुझे जो बोध दिया है, उस से मैं कृतकृत्य हो गया। मैं संसार से विरक्त हो गया हूँ। विरक्त होने के कारण मुझे दीक्षा प्रदान करके ચિત્ત આદિ લક્ષોાથી પ્રતીત થનાર આ આત્મા જ્ઞાનધન રૂપ છે તેથી જીવ છે એ મત સિદ્ધ થયા. ઈત્યાદિ પ્રભુનાં વચના સાંભળીને ઈન્દ્રવ્રુતિનું મિથ્યાત્વ એજ પ્રમાણે એગળી ગયું કે જેમ પાણીમાં મીઠું ઓગળી જાય છે, સૂર્યના ઉદય થતાં અંધકાર નાશ પામે છે અને ચિન્તામણી મળતાં જેમ દરિદ્રતા નાશ પામે છે. ઇન્દ્રભૂતિને સમ્યક્ ત્વની પ્રાપ્તિ થઈ ત્યારબાદ ઇન્દ્રભૂતિએ ભગવાન મહાવીરને વંદના અને નમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરીને પ્રમાણે કહ્યું —ભગવન્ ! જેમ વામન વૃક્ષની ઉંચાઈ માપવાને માટે જાય તેમ હું મતિહીન આપ જ્ઞની પરીક્ષા કરવા આવ્યા હતા. હે પ્રભુ! આપે મને જે બેધ આપ્યા છે તેથી હું કૃતકૃત્ય થયે છું. હું સ`સારથી વિરક્ત થઈ ગયા છે. વિરક્ત થવાને કારણે મને દીક્ષા આપીને દુઃખોથી ભરેલ આ સસાર રૂપી સાગરમાંથી તારે. ત્યારે ભગવાન મહાવીરે “આ ઇન્દ્રભૂતિ મારો પહેલા ગણધર થશે” એમ કહીને પાંચસે શિષ્યો સાથે ઇન્દ્રભૂતિને પેાતાને હાથે દીક્ષા આપી.
Only
□寳寳餐
कल्प
मञ्जरी
टीका
इन्द्रभूते: दीक्षाग्रहण वर्णनम् ।
॥सू० १०६ ॥
॥३७३ ॥
ww.jainelibrary.org