SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ||३३२ । 10 鄭風 ततः खलु स श्रमणो भगवान् महावीरस्ततः प्रतिनिष्क्रामति, प्रतिनिष्क्रम्य जनपदविहारं विहरति, तस्मिन् काले तस्मिन् समये पावापुरी नाम नगरी आसीत् ऋद्धस्तिमितसमृद्धा । तत्र खलु पावायां पुर्याा सिंहसेनो नाम राजाssसीत् महाहिमवन्महामलय मन्दरम हेन्द्रसारः । तस्य खलु सिंहनेस्य राज्ञः शीलसेना नाम देवी, हस्तिपालो नाम पुत्रो युवराज आसीत् । तस्याः खलु पापायाः पुर्याः बहिः उत्तरपौरस्त्ये दिग्भागे सर्वर्तुक पुष्पफलसमृद्धं रम्यं नन्दनवनप्रकाशं महासेनं नामोद्यानमासीत् । तस्मिन् काले तस्मिन् समये श्रमणो भगवान महावीरो महासेने उद्याने समवसृतः ॥ १०१ ॥ । टीका -- “तणं से समणे भगवं' इत्यादि । ततः खलु स श्रमणो भगवान् महावीरः उत्पन्नज्ञानदर्शनतत्पश्चात् श्रमण भगवान् महावीर वहाँ से विहार करके जनपद में विचरने लगे। उस काल और उस समय में पावापुरी नमरी थी । वह ऋद्ध ऊँचे-ऊँचे भवनों से युक्त, स्विमित = स्वपरचक्र के भय से रहित और समृद्ध धन-धान्य की समृद्धि से युक्त थी । उस पावापुरी नगरी में सिंहसेन नामक राजा था। वह महाहिमवान्, महामलय, मेरु और महेन्द्र पर्वत के समान श्रेष्ठ था । उस सिंहसेन राजा की शीलसेना नाम की रानी थी । हस्तिपाल नामक पुत्र युवराज था । उस पावापुरी के बाहर उत्तर-पूर्व दिशा में, सब ऋतुओ के पुष्पों तथा फलों से समृद्ध, रमणीक, नन्दनवन समान प्रकाशवाला महासेन नामक उद्यान था। उस काल और उस समय मे श्रमण भगवान् महावीर महासेन उद्यान में पधारे ॥ ०१०१ ।। टीका का अर्थ - उस समय उत्पन्न हुए ज्ञानदर्शन के धारक श्रमण भगवान् महावीरने आत्मा के-अपने ત્યારપછી શ્રવણુ ભગવાન મહાવીર અનુક્રમે વિહાર કરતાં કરતાં, પાવાપુરીનામની નગરીમાં પધાર્યા. આ નગરી ઋદ્ધ-એટલે તેમાં ઉંચા ઉંચા ભવના રહેલાં હતાં. ક્ષિમિત-એટલે સ્વ-પર ચક્રના ભયથી વિમુક્ત હતી. સમૃદ્ધએટલે ધન અને ધાન્યથી સમૃદ્ધ થયેલી હત. આ નગરીમાં સિંહુસેન નામના રાજા રાજ્ય કરતા હતા. આ રાજા મહાદ્ધિમયાન પહાડ, મહામલય, મેરૂ અને મહેન્દ્ર પર્યંત સમાન શ્રેષ્ટ હતા આ રાજાને શીલ નામની રાણી હતી. તેમજ હસ્તિપાલ નામના પુત્ર હતે. આ પુત્રે યુવરાજપદ પ્રાપ્ત કરેલુ હતુ. આ પાવાનગરીની બહાર, ઉત્તર પૂર્વ દિશામાં એટલે ઈશાનકાણુમાં મઋતુના પુષ્પા અને ફળવાળુ એક સમૃદ્ધ અને રમણીય ઉદ્યાન હતું. આ ઉદ્યાનની શૈાભા નંદનવન સમી હતી. આ ઉદ્યાનનુ નામ ‘મહાસેન’ રાખવમાં આવ્યું હતુ. આકાલ અને આ સમયે भगवान महावीर मा उद्यानभां पधार्या. (सू० १०१ ) Jain Education International વિશેષા અરહા જનકેવલી' એવા જ્ઞાન દર્શનના ધાયક શ્રમણ ભગવાન મહાવીર, પાંચ અસ્તિકાયરૂપ For Private & Personal Use Only कल्प मञ्जरी टीका चतुर्थमाश्चर्य (अच्छेरा ४) ॥ सू० १०१॥ ।।३३२॥ ww.jainelibrary.org
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy