SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प कल्प मञ्जरी सूत्रे ॥३०४॥ टीका भगवतो दशमहा वैशास्त्रशुद्धः, तस्य खलु वैशाखशुद्धस्य नवमीपक्षे खलु जृम्भिकाभिवस्य ग्रामस्य बो ऋजुपाळिकाया नया उत्तरकूले सामगाभिधस्य गाथापतेः क्षेत्र शालवृक्षस्य मृले रात्रि कायोत्सर्ग स्थित । तत खलु छद्मस्थावस्थाया अन्तिमर वे भगवान् इमान् दशमहास्वप्नान् दृष्ट्वा प्रतिबुद्धः। तद्यथा एकंच खलु महान्तं घोरं दीप्तरूपधरं तालपिशाचं पराजितं स्वप्ने दृष्ट्वा खलु प्रतिबुद्धः १। एवमेकं च खलु महाशुक्लपक्षकं पुंस्कोकिलम् २, एकंच खलु महान्तं चित्रविचित्र पक्षकं पुंस्कोकिलम् ३। एकं च खलु और चौथा पक्ष-वैशाख शुक्ल पक्ष था, उस वैशाख शुक्ल पक्ष की नौवींके दिन भगवान् जूंभिक नामक ग्राम के बाहर, ऋजुपालिका नदी के उत्तर किनारे, सामग नामक गाथापति के खेत में,सालवृक्ष के नीचे, रात्रि में, कायोत्सर्ग में स्थित हुए। छद्मस्थ अवस्था की उस अन्तिम रात्रि में भगवान् यह दस महास्वप्न देखकर प्रतिबुद्ध हुए। वे स्वम ये हैं (१) एक महान् घोर दीप्त रूप धारी तालपिशाच को स्वप्न मे पराजित देखकर प्रतिबुद्ध हुए। (२) इसी प्रकार एक अत्यन्त सफेद पंवोवाले पुरुष जातीय कोकिल को देखकर प्रतिबुद्ध हुए। (३) एक विशाल સુધી રહેવાવાળા અપકારી ને ઉપકારી માનવાથી સુવાસિત ચંદન સમાન, માટી અને સેનાને સમાન દષ્ટિથી જોનાર, સુખદુઃખમાં સમાન, ઈહલોક પરલોકની આસકિત રહિત અપ્રતિ-કોઈપણ જાતની પ્રતિજ્ઞા વગરના, સંસારના પાગામી અને આકર્મોને નાશ કરવા માટે પરાક્રમશીલ કહેવાયા. ઉપરના ગુણેથી વિરાજિત એવા શ્રમણ ભગવાન મહાવીર કેવા કેવા અધ્યવસાયથી આત્માને ભાવિત કરતા હતા તે કહે છે કે, અનુત્તર-(સર્વોત્તમ) જ્ઞાન, અનુત્તર દર્શન, અનુત્તર તપ, અનુત્તર સંયમ, અનુત્તર ઉત્થાન, અનુત્તર ક્રિયા, અનુત્તર બળ, અનુત્તર વીય, અનુત્તર પુરુષકાર, અનુત્તર પરાક્રમ અનુત્તર ક્ષમા, અનુત્તર નિભતા, અનુત્તર વેશ્યા, અનુત્તર આજંવ, અનુત્તર માર્દવ, અનુત્તર લાઘવ, અનુત્તર સત્ય, અનુત્તર ધ્યાન અને અનુત્તર અથવસાયે વડે પિતાના આત્માને ભાવિત કરતા હતા. આવી રીતે આત્માને ભાવિત કરતાં, કરતાંતેમને બાર વર્ષ અને તેર પખવાડીયાં પસાર થઈ ગયાં. દીક્ષા પર્યાયના તેરમા વર્ષે ગ્રીમ ત્રતુને બીજે માસ અને ચેાથું અવાડિયું એટલે વૈશાખ સુદ નવમીને દિવસ ચાલતા હતા. જંભિક નામના ગામની બહાર, અજુ પાલિકા નદીના ઉત્તર કિનારે, સામગ નામના ગાથા પતિના ક્ષેત્ર મધ્યે, સાલ વૃક્ષની નીચે, રાત્રીના સમયે કાર્યોત્સર્ગમાં તેઓ સ્થિત થયા. આ છદ્મસ્થ અવસ્થાની છેલ્લી રાત્રી હતી. આ રાત્રીના સમયે, ભગવાને દશ મહાસ્વપ્ન જોયાં, અને જોતાની સાથે તેઓ પ્રતિબુદ્ધ થયા. તે સ્વપ્ન આ પ્રમાણે હતાં– સ્વપ્નનું જ્ઞાન-(૧) એક મહાન અઘરી દીસરૂપધારી તાલપિશાચને સ્વપ્નમાં પિતે હરાવ્યું છે એમ ભગવાને वर्णनम् । ॥सू०९८१ ॥३०॥ Jain Education Stional 1 0 S aw.jainelibrary.org
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy