SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ मञ्जरी नगरीनाथः शतानीको नाम राजा चम्पानगरीनायकंचम्पानामकनगरीस्वामिनं दधिवाहनाभिधंदधिवाहन नामक, नृपं राजानम् अवक्रम्य सैन्यैराक्रम्य दुर्नीत्या चम्पानगरीम् अलुण्टत् लुण्टितवान् । दधिवाहनो राजा लुण्टने पारब्धे चम्पानगरीतो भयाबहिः पलायितः। ततः शतानीकराजस्य कोऽपि कश्चित् भटः योद्धा दधिश्री कल्प वाहनराजस्य धारिणीनाम्नी महिषीं राजी वसुमती नाम पुत्री च रथे स्थापयित्वा कौशाम्बी नयति, स भटो ॥२८६॥ मार्गे भगति इमां धारिणीं महिषीं-दधिवाहनराजस्य राज्ञीम् अहं स्वकीयां भाया पत्नी करिष्यामि इति । टीका ततः भटस्य एवंविधवचनकथनानन्तरं सा धारिणी देवी तद्वचनं श्रुत्वा निशम्य शीलभङ्गभयेन स्वजिह्वाम्अपकृष्य वलान्मुखतो बहिनिःसार्य मृता। तां धारिणी मृतां दृष्ट्वा भीत: भयाकुलः सः भटः चिन्तयति, यत् इयमपि-वसुमत्यपि एतादृशम्-धारिणीवत् अकार्यम्-आणत्यागरूपम् अकर्तव्यम्-मा कुर्यात्' इति कृत्वा इति एक समय कौशाम्बी नगरी के राजा राजा शतानीक ने चम्पानगरी के स्वामी दधिवाहन राजा पर अपनी सेना के साथ आक्रमण किया और दुर्नीति का आश्रय लेकर चम्पानगरी को लूटा। राजा दधिवाइन चम्पानगरी में लूटपाट प्रारंभ होने पर भयभीत होकर बाहर भाग गया। तब शतानीक का कोई योद्धा दधि चन्दनवाहन राजाकी धारिणी नामक रानी को और वसुमती नामक पुत्री को रथ में बिठला कर कौशाम्बी की ओर बालायाः ले चला। रास्ते में उस योद्धाने कहा-'राजा दधिवाहन की रानी धारिणी को मैं अपनी स्त्री बनाऊंगा।' चरित वर्णनम् । योद्धा का यह कथन धारिणी रानीने सुना और समझा। उसे शील के खंडित होने का भय हुआ। अत एव मामू०९६॥ उसने अपनी जिह्वा बाहर खोच लो और प्राण त्याग दिये ! धारिणी को मृतक अवस्था में देखकर योद्धा भयभीत हो गया। वह सोचने लगा-कहीं ऐसा न हो कि यह-वसुमती भी धारिणी की भाँति कोई अवांछनीय એક વખત કોશાખીનગરીના રાજા શતાનીકે ચંપાનગરીના રાજા દધિવાનના રાજ્ય પર પિતાનાં સિન્ય સાથે આક્રમણ કર્યું અને છળનો આશ્રય લઈને ચંપાનગરીને લુંટી. ચંપાનગરીમાં લુંટફાટ શરૂ થતાં રાજા દધિવાહન ભયભીત થઈને નાસી ગયો તે વખતે શતાનીકનો કઈ દ્ધો દધિવાહન રાજાની ધારિણી નામની રાણીને અને વસુમતી નામની પુત્રીને રથમાં નાખીને કૌશામ્બીની તરફ ઉઠાવી ગયા. રસ્તામાં તે યોદ્ધાએ રાજા દધિવાહનની રાણી ઉર્ડ ૨૮દા ધારિણીને કહ્યું કે “હું તને મારી પત્ની બનાવીશ.” યે દ્ધાનું આ કથન ધારિણી રાણીએ સાંભળતાં તેને પિતાનું શિયળ ભંગ થવાને ડર લાગ્યો, તેથી તેણે પિતાની જીભ બહાર ખેંચી કાઢીને પ્રાણત્યાગ કર્યો. ધારિણીને મૃતાપર વસ્થામાં જોઇને તે દ્ધો ભયભીત થયો. તેણે વિચાર કર્યો કે કદાચ એવું બને કે વસુમતી પણ ધારિણીની જેમ રે, ww.jainelibrary.org.
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy