SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प कल्प मञ्जरी ॥२८३॥ टीका अन्यग्रामं गतं श्रेष्टिनं ज्ञात्वा सा नापितेन तस्याः शिरो मुण्डयित्वा शृङ्खलया करौ निगडेन पादौ नियन्य एकस्मिन् भूमिगृहे तां स्थापयित्वा तद् भूमिगृहं ताल केन नियन्त्र्य स्वयं तस्मिन्नेव ग्रामे पितृगृहं गता। सा च वसुमती तत्र भूमिगृहे क्षुधया पीड्यमाना चिन्तयति "कुत्र राजकुलं मेऽस्ति, दुर्दशा कीदृशी इयम् । किं में पुरा कृतं कर्म, विपाको यस्य इदृशः ॥१॥" एवं चिन्तयन्ती सा कारागारमुक्तिपर्यन्तं तपः करिष्यामि' इति कृत्वा मनसि परमेष्ठिमन्त्रं जपितमारभत । एवं तस्यास्त्रीणि दिनानि व्यतिक्रान्तानि । चतुर्थे दिने श्रेठी ग्रामान्तरादागतो वसुमतीमदृष्ट्वा परिजनानपृच्छन् । मूलानिवारितास्ते तं न किंचिदकथयन् ! ततः क्रुद्धः श्रेष्ठी अभगन्-जानाना अपि यूयं वसुमती न दूसरे गाव गया जानकर उसने नाई से बमुमती का मस्तक मुंडया दिया। हथकडियों से हाथ और बेडियों से पैर बांधकर उसे एक भूगृह में डाल भूगृह को ताले से बँध कर दिया । मला स्वयं उसी ग्राम में अपने पिता के घर चली गई। वसुमती उस भूगृह (भोयरे) में भूख और प्यास से पीडित होती हुई सोचती है कहाँ वह राजकुल मेरा, कहाँ यह दर्दशा मेरी! न जाने पूर्व के किस कर्म-का परिपाक है ऐसा!!! इस प्रकार विचार करती हुई उसने 'मैं कारागार से मुक्त होने तक तप करूंगी' ऐसा निश्चय कर के मन में परमेष्ठी मंत्र का जाप करना आरंभ कर दिया। यो उसके तीन दिन बीत गये। चौथे दिन सेठ घर आये। वसुमती को न देखकर परिजनों से पूछा। मूला ने उन्हें मना कर दिया था, अतः उन्होंने कुछ કઈ એક વખતે શેઠને બહારગામ જવાનું થયું. તે સમયનો લાભ લઈ તેણીએ એક હામને બોલાવ્યો અને વસુમતના મસ્તકનું મુંડન કરાવી નાખ્યું. તેના હાથપગમાં બેડીઓ નાખી તેને ભોંયરામાં હડસેલી મૂકી અને ભોંયરાને તાળું વાસી પિતે મેડી પર ચડી ગઈ. મેડી પર આવી કપડાંલતાથી સજજ થઈ પિતાના પિયેર પહોંચી ગઈ. આ ભેાંયરામાં વસુમતી ભૂખ અને તૃષાથી પીડિત થઈ વિચારવા લાગી કે “यां तेरा भाई, या माशा भारी ४या से पूर्व भेषि, ३री छ साशा भारी." એટલે કે “કયાં મારું રાજકુળ અને કયાં આ ભેંયરાનું કેદખાનું? ક્યા અશુભ કર્મોને આ વિપાક હશે” આમ વિચારે ચડતાં તેણીએ “કેદમાંથી મુક્ત થાઉં ત્યાં સુધી તપની આરાધના કરીશ” એ નિશ્ચય કર્યો. અને આ આરાધના આ સાથે તેણે નમસ્કાર મંત્રના જાપ શરૂ કર્યા. આમ કરતાં તેણુએ ત્રણ દિવસ પસાર કર્યા. એથે દિવસે શેઠ ઘેર આવ્યા. चन्दनबालायाः चरित वर्णनम्। ।।मू०९६॥ ॥२८॥ Jain Education onal For Private & Personal use only Sattaw.jainelibrary.org
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy