SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ कल्प मञ्जरी टीका र एवं स सङ्गमो देवो जनपदविहार विहरन्तं भगवन्तं पश्चात् गत्वा पाण्मासों यावत् उपासर्गयत् तथापि प्रभोवैज्रऋषभनाराचसंहननत्वेन न प्राणहानिर्जाता। एवं खलु विहरन भगवान् संवत्सरं साधिकं मासं सचेलकः ततः परमचेलको बभूव । श्रीकल्प ततः खलु स श्रमणो भगवान् महावीरः पूर्शनुपूर्वी चरन् ग्रामानुग्रामं द्रवन् द्वितीयं चातुर्मासं ॥२२०॥ राजगृहस्य नगरस्य नालन्दाभिधाने पाटके मासमासक्षपणतपसा स्थितः। ततः खलु प्रथममासक्षपणपारणके विजयश्रेष्ठिना भगवान् प्रतिलम्भितः१। एवं द्वितीयपारणके नन्दश्रेष्ठिना, तृतीयपारण के सुनन्दश्रेष्ठिना, चतुर्थपारणके बहुलब्राह्मणेन पतिलम्भितः । सर्वत्र पञ्च दिव्यानि प्रादुर्भतानि २। एवं तृतीयं चातुर्मासं चम्पायां हो कर ही वे विचरते रहे। इस प्रकार उस संगम देवने जनपद-विहार करते हुए भगवान के पीछे जाकर छह मास तक उपसर्ग किये । तथानि प्रभु का वज्रऋषभ नाराचसंहनन होने से प्राणहानी नहीं हुई। इस प्रकार विनरते हुए भगवान एक मास अधिक एक वर्ष पर्यन्त सचेलक रहे । तत्पश्चात् अचेलक हो गये (१)। तत्पश्चात् श्रमण भगवान् महावीर पूर्ववर्ती तीर्थंकरों की परम्परा का अनुसरण करते हुए ग्रामानुग्राम विचरते हुए, दूसरे चोमासे में राजगृह नगर के नालन्दा नामक पाडे में, मासखमण तपस्या के साथ स्थित हुए। वहाँ पहेले मासखमण के पारणक के दिन विजय शेठने आहारदान दिया। इसी प्रकार दूसरे पारणक के दिन नन्द शेठने तीसरे पारणक के दिन सुनन्द शेठने और चोथे पारणक के दिन को कोल्लाकसंनिवेश में बहुलब्राह्मणने आहार दिया । सब जगह पाच दिव्य प्रकट हुए(२) સાગર પ્રભુએ મનથી પણ તે દેવનું યચિત્ અશુભ ઈછયું નહિ. અને મૌનપણે ધર્મધ્યાનમાં જ લીન રહ્યા. ઉપરના દુષ્ટ કાર્યોને પણ ટ૫ જાય તેવા અઘેર દુષ્કાર્યો દ્વારા સંગ મદેવે ભગવાનને ઉપસર્ગો આપ્યા. અને જ્યાં જ્યાં ભગવાન વિચરવા લાગ્યા ત્યાં ત્યાં સંગમ દેવે તેમની પાછળ પાછળ જઈ છ માસ સુધી અનેક અણુચિતવ્યા અને કલ્પનામાં પણ ન આવે તેવાં ઘણુ જ દારૂણ દુઃખે આપ્યાં. છતાં પણ પ્રભુની પ્રાણુહાની ન થઈ તેનું કારણ વજાઋષભ નારાચ સંહનન હતું. આ પ્રકારે વિચરતાં મહાવીર ભગવાન દીક્ષિત થયા, બાદ તેર માસ સુધી ચેલક રહ્યા. ત્યારબાદ અચલકપણે વિહાર કરવા લાગ્યા.૧ પૂર્વતીર્થકરેની પરંપરા અનુસાર ગ્રામાનુગ્રામ વિચારવા લાગ્યા. બીજું એ માસુ અતિ સુશોભિત રાજગૃહી નગરીના પ્રખ્યાત નાલંદા નામના' પાડામાં કર્યું અહીં માસખમણ’નું તપ આદરી આત્મભાવે સ્થિર થયા. અહીં પ્રભુને પહેલા માસખમણુનું પારણું વિજય શેઠને છે ત્યાં થયું, બીજું પારણું બંદ શેઠને ત્યાં, ત્રીજું પારવું સુનંદ શેઠને ઘેર અને ચોથું પારણું બહુલબ્રાહાણુને ત્યાં થયું. भगवतश्चातुर्मास स्य तपसश्च वर्णनम्। ॥म०८९|| ॥२२०॥ Jain Education National For Private Personal Use Only
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy