SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ कल्पनामञ्जरी टीका श्रीकल्प मुत्रे ॥२०॥ चण्ड एतादृशम् ईदृश, शान्तिसम्पन्न शान्तिगुणवन्तं चप्डकोशिकं सर्प दृष्ट्वा प्रभु श्रीवारस्वामी एवम् अनुपदं वक्ष्यमाणं वचनम् अबादीत उक्तवान्-'हे चण्डकौशिक ! त्वम् बुध्यस्व बुध्यस्व-बोधं लभस्व बोधं लभस्व, तथा क्रोधं कोपम् , अवमुञ्चावमुञ्च सर्वथा त्यज, यतः पूर्वभवे क्रोधवशेनैव कालमासे कालं कृत्वा त्वं सर्पः संजातः। पुनरपि इह भवेऽपि पाप-क्रोधरूपं पापकर्म करोषि-उपार्जयसि तेन-पापकरणेन पुनरपि आगामिनि भवेऽपि दुर्गति नरकादिगर्हितगतिं प्राप्स्यसि । अतः अस्मात् कारणात्-क्रोधस्य दुर्गतिनिमित्तत्वात् त्वम् आत्मानं कल्याणमार्ग मोक्षमार्ग प्रवर्तय-मापय-इति । एवम् अनेन प्रकारेण प्रभोः श्रीवीरस्वामिनः अमृतसमं प्रबोधवचनं प्रबोधकरोपदेशं. श्रुत्वा श्रवणविषयीकृत्य चण्डकौशिको विचारसागरे-विचारसमुद्रे पतितः सन् पूर्वभाजाति पूर्वभवसम्बन्धिनी स्वकीयां जाति स्मरति । तेन स्वपूर्वभवजातिस्मरणेन स-चण्डकौशिकसर्पः निजपूर्वभवे स्वपूर्वजन्मनि क्रोधप्रकृत्या कोपस्वभावेन निजमरणं स्वकीयकालधर्ममाप्ति विज्ञाय अनुभूय पश्चात्तापं इस प्रकार चंडकौशिक को शांत देखकर वीर प्रभु ने उससे कहा-हे चंडकौशिक ! तुम बूझो, बूझो बोध प्राप्त करो, बोध प्राप्त करो, क्रोध को तज दो, तज दो, अर्थात पूरी तरह त्याग दो, क्यों कि पूर्वभव में क्रोध के कारण ही तुम काल मास में काल करके साप हुए हो। इस भव में भी वही क्रोध रूप पाप कर रहे हो। इस पाप का आचरण करने से आगामी भव में भी नरक आदि गर्हित गति प्राप्त करोगे, क्यों कि क्रोध दुर्गति का कारण है, अतः तुम अपनी आत्मा को मोक्ष के मार्ग में लगाओ। इस प्रकार के वीर भगवान् के बोधजनक उपदेश को सुनकर चंडकौशिक विचारों के समुद्र में डूब गया। उसे अपनी पूर्वभवसंबंधी जाति का स्मरण हो आया। पूर्वभव के जाति स्मरण से उसे विदित हो गया कि मैं क्रोध-प्रकृति के कारण ही कालधर्म को प्राप्त हुआ था। तब उसने पश्चात्ताप किया और અ.વે, તેન તેમ, તે આગળ ધપતો હોય છે, તેમ આ ગરમ યુદ્ધ, જેમ જેમ લડાતું જાય છે, તેમ તેમ તે વિસ્તૃત થતું જાય છે. (૨) શીત યુદ્ધ જુદા જ પ્રકારનું માલુમ પડે છે. તે બહાર દેખાતું નથી, તેની દેડધામ નજરે પડતી નથી; તે કંઈ પ્રકારે હલન-ચલન વાળું જણાતું નથી, પરંતુ આંતરિક પણે પ્રસરતું હોઈ સર્વ દાવાનળને ઠંડું ગાર બનાવી દે છે. જેમ હિમ એ ઠંડુ કુદરતી યુદ્ધ છે; તે શાકભાજી ઝાડ-પાન વિગેરેને બાળીને ભસ્મ કરે છે. તેમાં બહારને અગ્નિ હોતો નથી, પરંતુ અંદરની સખ્ત તાકત હોય છે. ઠંડા યુદ્ધને બહારનો આડંબર હોતો નથી, પણ તે અંદરખાનેથી સટ કામ કરી રહે છે. અને ગમે તેવા પદાર્થોને જડમૂળમાંથી ઉખેડીને નિબીજ કરી નાખે છે, તેમ ભગવાનની ઠડી આત્મ શાંતી રૂપ શક્તિએ, સર્ષની કષાય રૂ૫ ઉષ્ણુ શક્તિ પર વિજય મેળવ્યું. આ વિજય પ્રસ્થાન રૂપે, સર્પને વિચાર % કરતા કરી મૂકો અને તેને આત્માના અસલ સ્વભાવ તરફ લઈ ગયે. कौशिकस्य पतिबोधः। मू०८६॥ ॥२०॥ For Private Personal Use Only Mirww.jainelibrary.org
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy