________________
मुत्रे
श्वेताम्बिका
यस्य स तथाभूतः, काल इव-मृत्युरिव महाविकराला अतिभयङ्करः, कालः कृष्णवर्णः, व्यालः सर्पः, निवसन्
आसीत् । स-सर्पश्च निजक्रूरतया स्वदुष्टस्वभावेन तेन-महाटवीस्थेन मार्गेण गमनाऽऽगमनं कुर्वतः गच्छत आगश्रीकल्प
च्छतश्च पान्थजनान-पथिकलोकान् दृष्ट्या-चक्षुषा ज्वलयन-दहन घातयन्=पुच्छेन ताडयन् मारयन्=पाणेभ्यो
विमोचयन् दशन् दन्तः प्रहरन् विहरति-विचरति। सःचण्डकौशिकाख्यः सर्पः, तस्यां महाटव्यां परिभ्रम्य ॥१९॥
परिभ्रम्य वारं वारमितस्ततो भ्रमित्वा यं कश्चित् कमपि शकुनकमपि-पक्षिणमपि पश्यति, तमपि-आकाशचारिणमपि पक्षिणं दहति दृष्टिविषेण भस्मसात्करोति, स्थलचारिणां तर्हि कथैव का? तथा-तस्य-चण्डकौशिकसर्पस्य विषमभावेण-विषज्वालाप्रसरणेन तत्र-महाटव्यां तृणान्यपि दग्धानि-भस्मीभूतानि । न च पुनः दहनानन्तरं नवीनानि-नवानि तृणानि समुद्भवन्ति-परोहन्ति । एतेन अनेन चण्डकौशिकविषोभवेन महोपद्रवेण= बृहदुपसर्गेण सः महाटवीस्थः मार्गः, अबरुद्धा-पथिकगमनागमनवर्जित आसीत् । तेन-महाटवीस्थेन ऋजु-मार्गेण कौशिक नामक एक साप रहता था। वह दृष्टिविष था, अर्थात उसकी दृष्टि में विष था। जिस पर दृष्टि डाले, वह भस्म हो जाय । वह मृत्यु की तरह अत्यन्त भयंकर और काले रंग का था। वह सर्प अपने दुष्ट स्वभाव के कारण उस महाटवी के मार्ग से गमन-आगमन करने वाले पथिकों को अपनी दृष्टि से जलाता हुआ, पूंछ से ताड़ना करता हुआ, प्रागहीन बनाता हुआ और दांतों से प्रहार करता हुआ रहता था। वह उस अटवी में बार-बार इधर-उधर घूमता हुआ जिस किसी पक्षी को भी देखता, उम आकाशचारी पक्षी को भी अपने दृष्टिविष से भस्म कर देता था। ऐसी स्थिति में जमीन पर चलने वाले થવા લાગ્યો. આ સાપ પિતાના ઝેર વડે મનુષ્ય-પશુ, પંખી વિગેરેને મારી નાખતું હોવાનું માલુમ પડતાં આ રસ્તે
न મનુષ્ય અને પ્રાણીઓની અવર જવર તદ્દન ઓછી થઈ ગઈ. છતાં પણ દુષ્ટ પ્રકૃતિવાળા સાપે, પિતાની દુષ્ટતા ઓછી કરી નહિં. હવે કઈ હાથમાં ન આવતાં પશુ-પંખીને બદલે, ઝાડ-પાન-ફલ-ફૂલ વિગેરે ઉપર ઝેર ઓકવા માંડયે. પરિણામે આ વનસ્પતિ પણ, સુકાઈ અને નિર્ભો જ બની ગઈ. એટલે લોકોમાં એવી માન્યતા પ્રસરી ગઈ કે આ સર્ષની દષ્ટિમા જ હલાહલ વિષ રહેલું છે. જે કઈ એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જીને તે જુએ છે કે તરત જ તેની પર વક્ર દૃષ્ટિ કરે છે, અને વક્ર દૃષ્ટિ થતા, તેનું દૃષ્ટિ વિષ, મનુષ્ય તરફ ફેંકાય છે જે તે મનુષ્ય ઉપર વકષ્ટિપાત કરે છે કે, મનુષ્ય અગર પ્રાણી જે કઈ હોય તે બળવા માંડે છે, અને ક્ષણવારમાં બળીને ખાખ
થઈ જાય છે. આથી કે, તે માને છેડી, કેડી માર્ગ ગ્રહણ કરી, વેતાંબી નગરીએ જતા. ડોર
ઝેર રવયં કાળું હતું ને તેને લીધે ઝેર ધારણ કરનાર આ સર્પ પણ કાળે કાળો ભમ્મર જેવો દેખાતે ડોર હતું. આ સર્ષમાં એટલી બધી ભયંકર દુષ્ટતા ભરી હતી કે માણસને વિષથી માર્યા પછી પણ તે પિતાની પૂંછડી
मार्गस्थचण्डकौशिक वर्णन मू०८५॥
सर्प
॥१९॥
Jain Education
ational
For Private&PersonaUse Only.
Edwww.jainelibrary.org