SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ॥१८८॥ Jain Education 獎 दारिद्र्यस्य प्रमादस्य चावधिरेव नास्ति, एतादृशा जीवा न किमपि कर्तुं शक्नुवन्ति । येषु पुनरात्मबलशौर्यादिकं भवति, ते शुभेऽशुभे वा पर्याये भवन्तु, एषणीया एव, यतोऽशुभपर्यायेऽपि तद् आत्मबलादिकं येन श्रात्मांशेन निवृत्तं तस्य आत्मांशस्य शक्तिरपि क्षयोपशमभावेनैव जीवेन प्राप्यते । सा शक्तिः निमित्तं प्राप्य यथेष्टं परिवर्तितुं शक्यते, अतस्तत्र गमने लाभ एव " इति चिन्तयित्वा भगवांस्तेनैव ऋजुना मार्गेण प्रस्थितः । यदा भगवांस्तस्यामटव्यां प्रविष्टस्तदा तत्र धूलिः प्राणिनां गमनागमनाभावात् चरणादिचिह्नरहिता यथास्थिता एव । जलनालिकाः जो गलियार बैल की तरह तेजोहीन होते हैं, जो जड़ की भाँति जगत की सत्ता से दबे रहते हैं, जिनकी पामरता की, भोगलालसा की, दरिद्रता की और प्रमाद की कोई सीमा ही नहीं है, ऐसेप्राणी कुछ भी नहीं कर सकते। जिन में आत्मबल है, शौर्य आदि गुण हैं, वे चाहे शुभ अवस्था में हों या अशुभ अवस्था में, वांछनीय ही हैं। क्यों कि अशुभ अवस्था में भी वह आत्मबल आदि जिस आत्मांश से निष्पन्न हुए हैं, उस आत्मांश की शक्ति भी क्षयोपशम भाव से ही जीव को प्राप्त होती है । वह शक्ति निमित्त पाकर इच्छानुसार बदली जा सकती है । अत एव वहाँ जाने में लाभ ही है। इस प्रकार विचार कर भगवान् ने उसी सीधे मार्ग से प्रस्थान किया। जब भगवान् उस अटवी में प्रविष्ट हुए तो वहाँ की धूल प्राणियों का गमनागमन न होने से चरणचिह्न आदि से रहित, ज्यों की त्यों थी । जल की नालियाँ जलाभाव से सूख गई थीं। पुराने पेड़ चंडकौशिक के विष की ज्वालाओं से શક્તિ ધરાવતા નથી, ગળિયા બળદની માફક તેજહીન છે; જડ જેવી જગતની બ્રાંતિમાં દમાયેલેા રહ્યો છે, જેને ૫ મરતા-ભે ગલાલસા--રિદ્રતા અને પ્રમાદની ાઇ સીમા નથી તેવા આત્મા જગતમાં કાંઇ પણ કરી શકતા નથી. જેનામાં આ આત્મબળ હાય, શૌય આદિ ગુણ હોય તે ભલે શુભ-અશુભ ગમે તે અવસ્થામાં પડેલા હોય તેા પણ તે વાંછનીય છે. કારણ કે આવા સામર્થ્યવાન આત્માને સસ્તે વાળવામાં વાંધે આવતા નથી. આ શક્તિ ભલે તે સદ્ભાવની હોય કે અસદ્ભાવની! પરંતુ તે ક્ષયાપશમભાવ દ્વારા પ્રાપ્ત થઇ છે, એટલે રાક્તિ તો આદરણીય છે. ફેર એટલેા છે કે તે અશુભ રસ્તે દોરવાઈ ગઈ છે. તેને પાછી વાળી શુભ રસ્તામાં ગાઠવવાની છે. આવી અશુભ માગે દોરાએલી શક્તિ નિમિત્ત મળતાં પાછી વળે છે, અને તેનેા સદ્ઉપયોગ થઈ શકે છે. માટે આ સીધે માગે જવામાં ઘણા લાભ છે; એમ જ્યારે સપના જીવન ઉપરથી ભગવાને જાણી લીધુ' ત્યારે તેથી સીધા માગે પ્રસ્થાન કરી ગયા. આ અટવીમાં પ્રવેશ કરતાં ભગવાનના ખ્યાલમાં આવી ગયુ` કે આ જિમ પ્રમાણે જ વાતાવરણ છે. આ ભૂમિ પર કાઈ પણ પ્રાણીનાં પગલાં જણાતાં નથી. પાણીના નાળાં અને ગરનાળાં ધારિયા વગેરે પાણીના અભાવે कल्प मञ्जरी टीका विकटा टव्यां चण्डकौशिक वल्मीक पार्श्व भगवतः कायोत्सर्गः। ॥सू०८५॥ ॥१८८॥ www.jainelibrary.org
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy