________________
પ્રયાણ-અભિજીતમાં પ્રયાણ શ્રેષ્ઠ છે. પંચકમાં દક્ષિણ દિશામાં પ્રયાણ કરવું નહિ.
અભિજીત–ઉત્તરાષાઢા નક્ષત્રને એથે પાદ તથા શ્રવણ નક્ષત્રની પહેલી ચાર ઘડી અભિજીત કહેવાય છે.
ફાંકડું અથવા ચોથાનું ઘર-વિહાર તથા પ્રવેશમાં વર્ષ છે. તે આ પ્રમાણે એકમ શનિવાર, બીજ શુક્રવાર. ત્રીજ ગુરૂવાર, ચેથ બુધવાર, - પાંચમ મંગળવાર, છઠ સોમવાર અને સાતમ રવિવાર.
નગર પ્રવેશ–હસ્ત, અશ્વિની, ચિત્રા, અનુરાધા, ઉત્તરા ત્રણ, રોહિણી, પુષ્ય, મૃગશીર્ષ, મૂળ અને રેવતી નક્ષત્ર, સેમ, બુધ, ગુરુ, શુક્ર રવિવાર શુભ છે.
વિદ્યારંભનું મુહૂર્ત—ગુરૂ, બુધ, શુક્ર અને રવિવારે અશ્વિની, ત્રણ પૂર્વા, હસ્ત, મૂળ, ચિત્રા, સ્વાતી, શ્રવણુ ધનિષ્ઠા, શતતારકા, મૃગશીર્ષ આદ્ર, પુનર્વસુ, પુષ્ય અને આશ્લેષા, હસ્ત અને ચિત્રા.
જ્ઞાનની વૃદ્ધિ કરનાર નક્ષત્રો-મૃગશીર્ષ, આદ્ર, પુષ્ય, ત્રણ પૂર્વ, મૂળ, આશ્લેષા, હસ્ત અને ચિત્રા.
નંદીનું (નાદ માંડવાનું) મુહૂર્ત રવિ,સેમ, બુધ, ગુરૂ કે શુક્રવારે પૈકી કોઈ વારે; સ્વાતિ, પુનર્વસુ, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, હસ્ત, અશ્વિની, અભિજીત. પુષ્ય, મૃગશીર્ષ, અનુરાધા, ચિત્રા, રેવતી, રહિણી અને ત્રણ ઉત્તરામાંથી કોઈ નક્ષત્ર હોય તે તોચ્ચારણાદિ ક્રિયા માટે નાંદ માંડવી,
શાંતિ પૌષ્ટિક કાર્ય–બુધ, ગુરુ, શુક્ર અને રવિવારે રોહિણી, - મૃગશીર્ષ, મઘા, ઉ. ફાગુની, હસ્ત, સ્વાતિ, અનુરાધા, મૂળ, ઉત્તરાષાઢા, - ઉ. ભાદ્રપદ, રેવતી, અશ્વિની, પુનર્વસુ, પુષ્ય અને શ્રવણ નક્ષત્રમાં કરવું.
લોચનાં નક્ષત્રો-પુનર્વસુ, પુષ્ય, શ્રવણ અને ધનિક શુભ છે. કૃતિકા જે વિશાખા, મધા અને ભરણી વર્યા છે. બાકીનાં નક્ષત્રો મધ્યમ છે. શનિવાર, મંગળવાર વર્ષ છે રિક્તા તિથિ તથા ૬, ૮, ) તિથિ વર્યું છે. * * વાસ્તુ-પ્રારંભ–એટલે સૂત્રપાત્ર તથા ખાતમુહૂર્ત માટે વિશાખ, શ્રાવણું. માગશર, પિષ અને ફાલ્ગન લેવાના કહે છે. બીજાની મનાઈ કરે છે. ........ વાલય ખાત-મીન, મેષ અને વૃષભ એ સંક્રાંતિમાં અગ્નિકાણુમાં
ખાત, મિથુન, કર્ક, સિંહ એ ત્રણ સંક્રાંતિમાં ઈશાન કોણમાં ખાત, [૭ કન્યા, તુલા, વૃશ્ચિક એ ત્રણ સંક્રાતિમાં વાયવ્ય કોણમાં ખાત; ધન, મકર અને કુંભ એ ત્રણ સંક્રાંતિમાં નૈઋત્ય કોણમાં ખાત; ખાતમાં મૃગશીર્ષ અનુરાધા, ચિત્રા, રેવતી, ત્રણ ઉતરા, રોહિણી હસ્ત, પુખ. ધનિષ્ઠા, શતભિષા અને સ્વાતી નક્ષત્ર લેવાં.
શિલા સ્થાપન-પુષ્ય, ત્રણ ઉત્તરા, રેવતી, રોહિણી, હસ્ત મૃગશીર્ષ અને શ્રવણ નક્ષત્રમાં થાય છે,
પૃથ્વી બેઠી છે કે સતી છે એ જોવાની રીત–સુદ ૧ થી તિથિ, રવિવારથી વાર અને અશ્વિનીથી નક્ષત્ર ગણી, ત્રણેને સરવાળે કરી; ચારે ભાગતાં જો ૧ શેષ રહે તે પૃથ્વી ઉભી, બે શેષ રહે તો બેડી, ત્રણ શેષ રહે તે સુતી અને શૂન્ય રહે તો જાગતી જાણવી, ઉભી અને જાગતી ખરાબ, બેઠી અને સુતી સારી; અને કુવો ખોદવામાં સુતી સારી જાણવી.
વાસ્તુ–(ગુહારંભથી પ્રવેશ સુધીમાં ત્રણ ચક્ર લેવાય (જવાય) છે. તેમાં આરંભ (ખાત)માં વૃષભ ચક્ર, સ્તંભમાં કૂર્મ ચક્ર તથા પ્રવેશમાં કળશ ચક્ર લેવાય છે.
વૃષભ ચક્ર–સુર્યના નક્ષત્રથી મુહૂર્તના દિવસ સુધી સાભિજીત નક્ષત્ર ગણવાં, તેમાં તે (મુહૂર્ત)ના દિવસે જેટલામું નક્ષત્ર હોય ત્યાં સુધીનું ફળ, પહેલાં ૭ શુભ, પછી ૧૧ શુભ પછી ૧૦ અશુભ.
બીજી રીત–નિરભિજીત ગણુનાથી પહેલાં ૩ શુભ, પછી ૪ અશુભ, પછી ૭ અશુભ, પછી ૬ અશુભ, ૨ શુભ, ૫ અશુભ છે. * કર્મચક–જે દિવસે થંભ રોપવો હોય તે દિવસની તિથિને ૫ વડે ગુણવી અને કૃતિકાથી તે દિવસના નક્ષત્ર સુધીના આંકડા જોડવા અને ૧૨ તેમાં ઉમેરવા, પછી ૯ થી ભાગતાં, શેષ ૪-૭-૧ શેષ રહે તો કૂર્મ જળમાં છે; તેનું ફળ લાભ; શેષ ૫-૨-૮ રહે તે કુમ સ્થળમાં છે, તેનું ફળ હાનિ અને શેષ ૩-૬-૯ રહે તે કૂર્મ આકાશમાં છે, તેનું ફળ મરણ; એમ ત્રણ પ્રકારે ફૂમ ફળ જોઈ શુભ આવતાં મુહૂર્ત લેવું. - મોભ મુહર્ત સૂર્યના નક્ષત્રમાં મુહૂર્ત દિન (નક્ષત્ર) સુધીનિરાભિજીત ગણુતાં પહેલાં ૩ અશુભ, પછીનાં ૧૩ શુભ, પછીનાં ૮ અશુભ, પછીનાં 8 શુભ એ પ્રમાણે મેભ શુદ્ધિ મુહૂર્ત કરવું. | કુંભ કળશ) ચક–સૂર્યને નક્ષત્રથી ચંદ્રના નક્ષત્ર સુધી ગણતા 'પહેલાં પાંચ નક્ષત્રો નેક, પછીના આઠ સારી અને તે પછીના ૮ ને અને બાકીના છ નક્ષત્ર સારાં જાણવાં.