________________
પ્રયાણ—અભિજીતમાં પ્રયાણ શ્રેષ્ઠ છે. પંચકમાં દક્ષિણ દિશામાં ખાત; મિથુન, કર્ક, સિંહ, એ ત્રણ સંક્રાંતિમાં ઈશાન કોણમાં ખાત; [ ૭ -પ્રયાણ કરવું નહિ.
કન્યા, તુલા, વૃશ્ચિક એ ત્રણ સંક્રાતિમાં વાયવ્ય કેણમાં ખાત; ધન, મકર અભિજીત–ઉત્તરાષાઢા નક્ષત્રને એથે પાદ તથા શ્રવણ નક્ષત્રની અને કુંભ એ ત્રણે સંક્રાંતિમાં નૈઋત્ય કોણમાં ખાત; ખાતમાં મૃગશીર્ષ પહેલી ચાર ઘડી અભિજીત કહેવાય છે.
અનુરાધા, ચિત્રા, રેવતી, ત્રણ ઉત્તરા, રોહિણી, હસ્ત, પુષ્ય, ધનિષ્ઠા, શતભિષા ફાંકડું અથવા ચોથાનું ઘરવિહાર તથા પ્રવેશમાં વજર્ય છે.
અને સ્વાતી નક્ષત્ર લેવાં. તે આ પ્રમાણે-એકમ શનિવાર, બીજ શુક્રવાર, ત્રીજ ગુરૂવાર, ચોથ બુધવાર,
શિલા સ્થાપન-પુષ્ય, ત્રણ ઉત્તરા, રેવતી, રોહિણી, હરત, મૃગશીર્ષ પાંચમ મંગળવાર, છઠ સેમવાર અને સાતમ રવિવાર.
અને શ્રવણ નક્ષત્રમાં થાય છે. નગર પ્રવેશ–હસ્ત, અશ્વિની, ચિત્રા, અનુરાધા, ઉત્તરા ત્રણ,
પૃથ્વી બેઠી છે કે સુતી છે એ જોવાની રીત–સુદ ૧ થી તિથિ,
રવિવારથી વાર અને અશ્વિનીથી નક્ષત્ર ગણી; ત્રણેને સરવાળે કરી; ચારે રોહિણી, પુષ્ય, મૃગશીર્ષ, મૂળ અને રેવતી નક્ષત્ર, સોમ, બુધ, ગુરુ, શુક્ર
ભાગતાં જો ૧ શેષ રહે તો પૃથ્વી ઉભી. બે શેષ રહે તે બેઠી. ત્રણ શેષ રહે અને રવિવાર શુભ છે.
તે સુતી અને થન્ય શેષ રહે તે જાગતી જાણવી. ઉભી અને નગતી ખરાબ, વિદ્યારંભનું મુદ્ર–ગુરૂ, બુધ, શુક્ર અને રવિવારે અશ્વિની, ત્રણ
બેઠી અને સુતી સારી અને કૂવો ખોદવામાં સુતી સારી જાણવી. પૂર્વા, હસ્ત, મૂળ, ચિત્રા, સ્વાતી, શ્રવણ ધનિષ્ઠા, શતતારકા, મૃગશીર્ષ,
- વાસ્તુ-ગ્રારંભથી પ્રવેશ સુધી)માં ત્રણ ચક્ર લેવાય જોવાય) છે, આદ્ર, પુનર્વસુ, પુષ્ય અને આશ્લેષા, આ નક્ષત્ર વિદ્યારંભ માટે શ્રેષ્ઠ છે. તેમાં આર ભ (ખાત)માં વૃષભ ચક્ર, સ્તંભમાં કૂર્મ ચક્ર તથા પ્રવેશમાં કળશ
જ્ઞાનની વૃદ્ધિ કરનાર નક્ષત્ર – મૃગશીર્ષ, આદ્ર, પુષ્ય, ત્રણ પૂર્વ, ચક્ર લેવાય છે. મૂળ, આશ્લેષા, હસ્ત અને ચિત્રા.
વૃષભ ચક્ર-સૂર્યના નક્ષત્રથી મુહૂર્તના દિવસ સુધી સાભિજીત નક્ષત્ર
ગણવાં. તેમાં તે (મુહૂર્તના) દિવસે જેટલામું નક્ષત્ર હોય ત્યાં સુધીનું ફળ, નંદીનું (નાંદ માંડવાનું) મુહૂર્ત—વિ, સોમ, બુધ, ગુરૂ કે શુક્રવાર
પહેલાં ૭ અશુભ, પછી ૧૧ શુભ પછી ૧૦ અશુભ. પિકી કઈ વારે; સ્વાતિ, પુનર્વસુ, શ્રવણ, ધનિકા, શતભિષા, હસ્ત, અશ્વિની,
- બીજી રીત—નિરભિજીત ગણુનાથી પહેલાં ૩ શુભ, પછી છું અશુભ અભિજીત, પુષ્ય, મૃગશીર્ષ, અનુરાધા, ચિત્રા, રેવતી, રોહિણી અને ત્રણ , પછી છ અશુભ, પછી ૬ અશુભ, ૨ શુભ, ૫ અશુભ છે. ઉત્તરામાંથી કોઈ નક્ષત્ર હોય તે ત્રચ્ચારણાદિ ક્રિયા માટે નાંદ માંડવી.
કુમ ચક–જે દિવસે સ્થંભ રપ હોય તે દિવસની તિથિને પ વડે શાંતિ પૌષ્ટિક કાર્ય–બુધ, ગુરૂ, શુક્ર અને રવિવારે રોહિણી,
ગુણવી અને કૃતિકાથી તે દિવસના નક્ષત્ર સુધીના આંકડા જોડવા અને ૧૨
તેમાં ઉમેરવા, પછીથી ભાગતા, શેષ ૪-૭-૧ શેષ રહે તે કૂર્મ જળમાં છે; મૃગશીર્ષ, મઘા, ઉ. ફાલ્ગની, હસ્ત, સ્વાતિ, અનુરાધા, મૂળ, ઉત્તરાષાઢા,
તેનું ફળ લાભ; શેષ ૫-૨-૮ રહે તે કુમ સ્થળમાં છે, તેનું ફળ હાનિ; ઉ. ભાદ્રપદ, રેવતી, અશ્વિની, પુનર્વસુ, પુષ્ય અને શ્રવણ નક્ષત્રમાં કરવું. અને શેષ ૩-૬-૯ રહે તે કુમ આકાશમાં છે, તેનું ફળ મરણું; એમ ત્રણ
લેચનાં નક્ષત્ર-પુનર્વસુ, પુષ્ય, શ્રવણું અને ધનિષ્ઠા શુભ છે. પ્રકારે કુર્મ ફળ જોઈ શુભ આવતાં મુદ્દત લેવું. કૃતિકા, વિશાખા, મજા અને ભરણું વન્યું છે. બાકીનાં નક્ષત્રો મધ્યમ છે.
મેભ મુહૂર્ત-સૂર્યના નક્ષત્રથી મુદ્દત દિન (નક્ષત્ર) સુધી નિરભિજીત
ગણતાં પહેલાં ૩ અશુભ, પછીનાં ૧૩ શુભ, પછીનાં ૮ અશુભ, પછીનાં શનિવાર, મંગળવાર, વજર્યા છે. અને રિક્તા તિથિ તથા ૬, ૮, ૦)) તિથિ વર્ષ છે.
૩ શુભ એ પ્રમાણે મેભ શુદ્ધિ મુહૃર્ત કરવું. વાસ્તુ-પ્રારંભ-એટલે સૂત્રપાત તથા ખાતમુહૂર્ત માટે વૈશાખ,
કુંભ કળશ] ચક–સૂર્યને નક્ષત્રથી ચંદ્રના નક્ષત્ર સુધી ગણતાં શ્રાવણ, માગસર, પોષ અને ફાગુન લેવાના કહે છે. બીજાની મનાઈ કરે છે.
પહેલાં પાંચ નક્ષત્રો ને, પછીનાં આઠ સારાં અને તે પછીના ૮ નઇ અને દેવાલય ખાત-મીન, મેષ અને વૃષભ એ સંક્રાંતિમાં અગ્રિકેણમાં બાકીનાં છ નક્ષત્રો સારાં જાણવ..